શોધખોળ કરો

Weight Loss Tips : ડાયટિંગ દરમિયાન ભૂખ લાગે તો આ રોસ્ટેડ સ્નેક્સને કરો ડાયટમાં સામેલ, વજન ઉતારવામાં મળશે મદદ

Weight Loss Snacks:ડાયટિંગ દરમિયાન આપને સ્નેકસ હેલ્ધી જ પસંદ કરવો જોઇએ. આપ સ્નેકસમાં રોસ્ટેડ પીનટ, ચણા, મટર, મખાના ખાઇ શકો છો.

Weight Loss Snacks:ડાયટિંગ દરમિયાન આપને સ્નેકસ હેલ્ધી જ પસંદ કરવો જોઇએ.  આપ સ્નેકસમાં રોસ્ટેડ પીનટ, ચણા, મટર, મખાના ખાઇ શકો છો.

 લોકો વજન ઘટાડવાના ચક્કરમાં ડાયટિંગ કરે છે. જો કે ડાયટિંગમાં ક્રેવિગ ખૂબ વધી જાય છે. તેને કંટ્રોલ કરી મુશ્કેલ છે. આ સમયે જો હેલ્થી સ્નેક્સ લેવામાં આવે તો વજન પણ નથી વધતું અને ભૂખ પણ સંતોશાય છે. તો જાણીએ ડાયટિંગમાં એવા ક્યાં ફૂડ છે. જેને સ્નેકસના મેનુમાં સામેલ કરી શકાય.

મખાના
ડાયટિંગ કરતી વ્યક્તિ માટે મખાના એક બેસ્ટ નાસ્તાનું ઓપ્શન છે. મખાનામાં કેલેરી ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સોડિયમની માત્રા વધુ હોય છે. મખાનામાં કાર્બોહાઇડ્રેઇટસની માત્રા વધુ હોય છે. તો આપને જ્યારે પણ ભૂખ લાગે મખાન ખાઇ શકો છો આપ રોસ્ટેડ મખાના પણ ખાઇ શકો છો.

મટર
જો આપને હેલ્થી કે કઇ ચટપટું ખાવાનું મન કરે તો આપ રોસ્ટેડ મટર ખાઇ શકો છો. રોસ્ટેડ મટર પણ હલ્ધી સ્નેકસ છે.

ચણા
ચણા વજન ઘટાડતાં ડાયટમાં બેસ્ટ સ્નેકસ છે. રોસ્ટેડ ચણા ખાવાથી ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણા સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે.ચણા ખાવાથી ભૂખ સંતોષાય છે. જેથી ક્રેવિગ નથી થતું અને અન્ય અનહેલ્થી જંક ફૂડ ખાવાથી પણ બચી શકાય છે. ચણાને ડાયટમાં સામેલ કરવાથી વાંરવાર લાગતી ભૂખની સમસ્યાથી પણ રાહત મળે છે.

સીડસ
ડાયટિંગ દરમિયાન આપ સીડનને સ્નેકસમાં સામેલ કરો.આપ આપની પસંદના કોઇ પણ સીડસને શેકીને ખાઇ શકો છો. સૂરજમુખ, અળશી,ના બીજ પણ લઇ શકાય તેનાથી ભૂખ સંતોય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

બદામ
 બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. હેલ્ધી સ્નેકસ માટે આપ રાતે પાણીમાં પલાળેલી બદામના 5થી7 દાણા સવારે લો. જે વધુ ફાયદાકારક છે. તેનાથી વજન કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Embed widget