શોધખોળ કરો

Teachers Day 2024: 5 સપ્ટેમ્બરના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ, જાણો

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે.

Teachers Day 2024: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિક્ષક દિવસ માત્ર 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે ? તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્ટોરી છે.

શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?

5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. ડો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષણશાસ્ત્રી, ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું અને તેમના ઉપદેશો અને વિચારો આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. એક પ્રખ્યાત  લેખક, શિક્ષક અને રાજકારણી, રાધાકૃષ્ણને ભારતના બૌદ્ધિક અને શૈક્ષણિક લેન્ડસ્કેપ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન "ભારત રત્ન"થી નવાજવામાં આવ્યા હતા. 

જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવા તેમનો સંપર્ક કર્યો. તેના પર ડૉ.રાધાકૃષ્ણને તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. આ તેમના શિક્ષકો માટે આદરનું પ્રતીક બનશે. તેમના નમ્ર અને આદર્શ સૂચનને સ્વીકારીને 1962થી 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. ત્યારથી દર વર્ષે 5 સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

શિક્ષક દિવસ એ માત્ર શિક્ષકોનું સન્માન કરવાનો દિવસ નથી પરંતુ તે તેમના યોગદાન માટે તેમને યાદ કરવાનો અને આભાર માનવાનો દિવસ છે. આપણે હંમેશા આપણા શિક્ષકોના આભારી રહેવું જોઈએ.

આ દિવસ વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસે શાળા-કોલેજોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કાર્ડ, ફૂલો અને ભેટ આપીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બરના દિવસે ધામધૂમથી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશની તમામ શાળાઓમાં આ દિવસે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. 

RPSC RAS Notification 2024: આ ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન જાહેર, 733 પદ માટે આ તારીખથી કરો અરજી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
Advertisement

વિડિઓઝ

Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
Embed widget