શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, CRPF કેમ્પ પર ફેંકવામાં આવ્યા ગ્રેનેડ
જમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
![જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, CRPF કેમ્પ પર ફેંકવામાં આવ્યા ગ્રેનેડ Terrorists attack CRPF camp in Jammu and Kashmir's Tral જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, CRPF કેમ્પ પર ફેંકવામાં આવ્યા ગ્રેનેડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/31172300/army_1559092425_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ હાથ લાગ્યા નથી. એક અધિકારીએ કહ્યું કે, 9આરઆર, 18બીએન સીઆરપીએફ અને એસઓજી કુલગામની એક સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતું. માર્યા ગયેલ આતંકીની ઓળખ થઇ શકી નથી.
નોંધનીય છે કે એક સપ્તાહ અગાઉ કુલગામમાં સુરક્ષા દળો સાથે થયેલા અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા બંન્ને આતંકવાદી હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક ઝાકીર મૂસા પણ હતો જેને સુરક્ષા દળો શોધી રહ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)