શોધખોળ કરો

ભારતે તૈયાર કર્યુ આ ઘાતક હથિયાર, પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ ગભરાયુ, આવતીકાલે કરાશે ટેસ્ટ.......

પરિક્ષણ કરવા દરમિયાન પણ કે-4 પરમાણુ મિસાઇલને પાણીની અંદરથી છોડવામાં આવશે, આ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ ભારત પોતાની તાકાતમાં સતત વધારો કરતુ રહે છે, હવે વધુ એક ઘાતક મિસાઇલ ભારતે વિકાસાવી છે, આ પરમાણુ મિસાઇલ છે, જેનુ નામ કે-4 મિસાઇલ છે. ભારત શુક્રવારે એટલે કે 8મી નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી પનડુબ્બી મારફતે કે-4 પરમાણુ મિસાઇલનુ પરિક્ષણ કરવા જઇ રહ્યુ છે. કે-4 પરમાણુ મિસાઇલ એટલી બધી ઘાતક છે કે, આની તાકાત જોઇને પાડોશી દેશો ચોંકી ગયા છે, પાકિસ્તાની સાથે સાથે ચીન પણ ગભરાઇ ગયુ છે. કેમકે પનડુબ્બીઓ ઉપરથી દુશ્મના ઠેકાણો પર સટીક નિશાન લગાવવા માટે કે-4 પરમાણુ મિસાઇલ એકદમ પરફેક્ટ છે, મિસાઇલની પ્રહાર ક્ષમતા 3500 કિલોમીટર બતાવવામાં આવી રહી છે. પરિક્ષણ કરવા દરમિયાન પણ કે-4 પરમાણુ મિસાઇલને પાણીની અંદરથી છોડવામાં આવશે, આ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. ભારતે તૈયાર કર્યુ આ ઘાતક હથિયાર, પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ ગભરાયુ, આવતીકાલે કરાશે ટેસ્ટ....... અંડરવૉટર મિસાઇલ તૈયાર કરી રહ્યું છે ડીઆરડીઓ.... ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી અરિહંત ક્લાસની પરમાણુ સબમરીનો પર આ સિસ્ટમને લગાવવામાં આવશે. ભવિષ્યમાં આ સિસ્ટમ અને અરિહંત સબમરીન ભારતનાં પરમાણુ અભિયાનનો મહત્વનો ભાગ હશે. ઉલ્લેખનીય છે કે કે-4 એ બે અંડરવૉટર મિસાઇલોમાંથી એક છે, જેને ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જની છે, જેને બીઓ-5 કહેવામાં આવે છે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલનું સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરવામાં આવશે કે ઓછી રેન્જ પર જ ફાયર કરવામાં આવશે. ભારતે તૈયાર કર્યુ આ ઘાતક હથિયાર, પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ ગભરાયુ, આવતીકાલે કરાશે ટેસ્ટ....... શુક્રવારે મિસાઇલનું ટેસ્ટિંગ ઉલ્લેખનીય છે કે કે-4 એ બે અંડરવોટર મિસાઇલોમાંથી એક છે જેને ભારત દ્વારા વિકસિત કરવામાં આવે છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જની છે, જેને બીઓ-5 કહેવામાં આવે છે. જો કે અત્યારે એ સ્પષ્ટતા નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલની સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરશે કે પછી ઓછી રેન્જ પર જ આને ફાયર કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરચેરમેન નોટિસ અને મરીન સર્વિસેઝને લાંબી યાદીવાળી મિસાઇલ ટેસ્ટ સંબંધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિસાઇલનું પરીક્ષણ ગત મહિને જ થવાનું હતુ, પરંતુ કેટલાક કારણોથી આને ટાળી દેવામાં આવ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Embed widget