શોધખોળ કરો

પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત

પાકિસ્તાનને નિશાન બનાવતા અમરનાથે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે.

ન્યૂયોર્કઃ પાકિસ્તાન એક એવો દેશ છે જે શાંતિની વાત કરે છે, આતંકવાદ સામે લડે છે, પરંતુ પોતે અશાંતિ ફેલાવવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે. પાકિસ્તાનના આ બેવડા વલણને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાઉન્સેલર એ અમરનાથે યુએનમાં જવાબ આપવાના તેમના અધિકારના ભાગરૂપે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અહીં શાંતિ અને સુરક્ષાની વાત કરે છે પરંતુ તેમના વડા પ્રધાન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવે છે.

પાકિસ્તાનને નિશાન બનાવતા અમરનાથે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, પાકિસ્તાન ઘણી વખત પડોશી દેશમાં સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવામાં સામેલ રહ્યું છે. યુએન સિદ્ધાંતનો પાકિસ્તાન માટે કોઈ અર્થ નથી. જે રીતે પાકિસ્તાન ઘણા ફોરમમાં જુઠ્ઠાણાને પ્રોત્સાહન આપે છે તેની એકતાપૂર્વક નિંદા થવી જોઈએ.

પીએમ મોદીએ યુએનના મંચ પરથી પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા

તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસ પર ગયા હતા, જ્યાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધન કર્યું હતું. પાકિસ્તાનનું નામ લીધા વિના, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પણ દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ સમજવું પડશે કે તે તેમના માટે સમાન મોટો ખતરો છે. પાકિસ્તાન પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે પરી રહ્યા છે, તેઓએ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે." ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ પણ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવાનો ઈતિહાસ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Embed widget