શોધખોળ કરો

કોરોનાથી જીવ ગુમાવનારાઓના આશ્રિત પરિવારને દર મહિને 5000 રૂપિયા મળશે, આ રાજ્ય સરકારે કરી જાહેરાત

કેબિનેટના નિર્ણયો અંગે કેરળના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું,

તિરુવનંતપુરમ: કેરળની પી વિજયન સરકારે કોવિડ-19 ના કારણે જીવ ગુમાવનારાઓના આશ્રિત પરિવારોને દર મહિને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ નવી રાહત પહેલાથી આપવામાં આવી રહેલી નાણાકીય સહાયથી અલગ હશે અને જૂની રાહતનો લાભ પણ મળતો રહેશે. વિજયન કેબિનેટે બુધવારે આ નિર્ણય લીધો હતો. નવો નિર્ણય તે પરિવારોને લાગુ પડશે જેઓ ગરીબી રેખા (BPL) થી નીચે છે.

કેબિનેટના નિર્ણયો અંગે કેરળના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કોવિડ -19 થી મૃત્યુ પામેલા મૃતકોના આશ્રિત બીપીએલ પરિવારને આર્થિક સહાય મળશે. સમાજ કલ્યાણ, કલ્યાણ ભંડોળ અથવા અન્ય પેન્શનની ઉપલબ્ધતા આશ્રિતો અયોગ્ય બનાવશે નહીં. લાભ તે પરિવારોને આપવામાં આવશે જે રાજ્યના રહેવાસી છે, પછી ભલે તે વ્યક્તિ રાજ્યમાં મૃત્યુ પામ્યો હોય કે રાજ્યની બહાર અથવા દેશની બહાર.

કેબિનેટના નિર્ણય મુજબ, આશ્રિતોએ એક પાનાની સરળ અરજી સબમિટ કરવાની રહેશે. સંબંધિત જિલ્લા કલેક્ટર અને મહેસૂલ અધિકારીઓને આ માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સોંપવામાં આવશે. લાભ મહત્તમ 30 કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવશે. ગ્રામ અધિકારીએ ખાતરી કરવી જોઈએ કે આશ્રિત પરિવારમાં કોઈ સરકારી અધિકારી નથી. કર્મચારી કે આવકવેરા ચૂકવનાર નથી. ફાળવણી અંગે નિર્ણય લેવા માટે અરજદારોને ઓફિસમાં બોલાવવા જોઈએ નહીં. "

સત્તાવાર રિલીઝમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, દર મહિને 5000 રૂપિયા સીધા આશ્રિતના ખાતામાં ત્રણ વર્ષ માટે ટ્રાન્સફર કરવામાં આવશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ યોજના માટે બજેટની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાંથી આપવામાં આવશે.

દેશમાં કોરોના કેસ 

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,987 નવા કેસ નોંધાયા છે અને 287  સંક્રમિતોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget