શોધખોળ કરો

Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ

Mahakumbh Stampede: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવા સૂચના આપી છે.

Prayagraj Mahakumbh Stampede: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ યુપીના સીએમ યોગી પાસેથી મહા કુંભ મેળાની સ્થિતિ વિશે માહિતી લીધી અને ઘાયલો માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. આ સાથે પીએમએ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પણ કહ્યું છે.

 મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે કરોડો ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે, સંગમ ઘાટ પર સ્નાન  કરવા માટે નાસભાગ મચી ગઈ હતી. યુપી સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મહાકુંભ મેળા વિસ્તારમાં વધુ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગઈ હતી અને તેમના પડી જવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ વણસી જતાં તરત જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને 25 થી 30 લોકોને મહાકુંભમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલ સહિત પ્રયાગરાજની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘાયલોને ગ્રીન કોરિડોર બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોએ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. તેની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ હોસ્પિટલમાં હાજર છે. આ ઉપરાંત ઘાયલોને જરૂર પડ્યે એર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ભીડ વ્યવસ્થાપનની જવાબદારી છે

વાસ્તવમાં, મૌની અમાવસ્યા નિમિત્તે દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો અમૃત સ્નાન કરવા આવ્યા છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે, યુપી સરકારે 10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપી છે. શ્રદ્ધાળુઓ આરામથી સ્નાન કરી શકે તે માટે પ્રયાગરાજ સરહદના વિસ્તારોમાં અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા છે.                                                                                                   

આ પણ વાંચો 

મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget