શોધખોળ કરો

Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ

Mahakumbh Stampede: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવા સૂચના આપી છે.

Prayagraj Mahakumbh Stampede: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ યુપીના સીએમ યોગી પાસેથી મહા કુંભ મેળાની સ્થિતિ વિશે માહિતી લીધી અને ઘાયલો માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. આ સાથે પીએમએ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પણ કહ્યું છે.

 મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે કરોડો ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે, સંગમ ઘાટ પર સ્નાન  કરવા માટે નાસભાગ મચી ગઈ હતી. યુપી સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મહાકુંભ મેળા વિસ્તારમાં વધુ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગઈ હતી અને તેમના પડી જવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ વણસી જતાં તરત જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને 25 થી 30 લોકોને મહાકુંભમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલ સહિત પ્રયાગરાજની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘાયલોને ગ્રીન કોરિડોર બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોએ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. તેની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ હોસ્પિટલમાં હાજર છે. આ ઉપરાંત ઘાયલોને જરૂર પડ્યે એર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ભીડ વ્યવસ્થાપનની જવાબદારી છે

વાસ્તવમાં, મૌની અમાવસ્યા નિમિત્તે દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો અમૃત સ્નાન કરવા આવ્યા છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે, યુપી સરકારે 10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપી છે. શ્રદ્ધાળુઓ આરામથી સ્નાન કરી શકે તે માટે પ્રયાગરાજ સરહદના વિસ્તારોમાં અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા છે.                                                                                                   

આ પણ વાંચો 

મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget