શોધખોળ કરો

'દુષ્કર્મ અને વાસ્તવિક પ્રેમના કેસમાં અંતર કરવાની જરૂર', સુપ્રીમ કોર્ટે આ મામલા પર વ્યક્ત કરી ચિંતા

કોર્ટે કહ્યું હતું કે પોલીસે એ જાણવા માટે તપાસ કરવી જોઈએ કે કેસ અપહરણ અને તસ્કરીનો છે કે સાચા પ્રેમનો.

સુપ્રીમ કોર્ટે મંગળવારે દુષ્કર્મ અને પુખ્ત વયના યુવાનો સાથે સંકળાયેલા વાસ્તવિક પ્રેમના કેસોમાં અંતર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પોલીસે એ જાણવા માટે તપાસ કરવી જોઈએ કે કેસ અપહરણ અને તસ્કરીનો છે કે સાચા પ્રેમનો.

શું તમે કહી શકો છો કે પ્રેમમાં પડવું એ ગુનો છે? - બેન્ચ

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સહ-શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "હવે, તેઓમાં એકબીજા પ્રત્યે લાગણીઓ વિકસિત થઈ જાય છે. શું તમે કહી શકો છો કે પ્રેમમાં પડવું એ ગુનો છે? આપણે તેમાં અને દુષ્કર્મ વગેરે જેવા ગુનાહિત કૃત્યો વચ્ચે તફાવત કરવો પડશે.''

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક અરજીની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ સહમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ કે નહીં.

બેન્ચે છોકરીઓને લઈને કહી આ વાત

બેન્ચે કહ્યું હતું કે, "જ્યારે કેસ સાચા પ્રેમના હોય છે, ત્યારે તેઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે... આવા કેસોમાં ફોજદારી કેસ તરીકે વ્યવહાર ના કરો. તમારે સમાજની વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડશે." સુપ્રીમ કોર્ટે આવા યુગલો દ્વારા સહન કરવામાં આવતા આઘાતનો ઉલ્લેખ કર્યો જે સામાન્ય રીતે છોકરીના માતા-પિતા દ્વારા પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા પછી પુરુષ પાર્ટનરને જેલમાં મોકલવાનું કારણ લાગે છે. આ સમાજની કઠોર વાસ્તવિકતા છે.

બેન્ચે આ કહ્યું

બેન્ચે કહ્યું હતું કે, ઘરેથી ભાગીને લગ્ન છૂપાવવા માટે પોક્સો એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવે છે. અરજદાર સંગઠન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એચએસ ફૂલ્કાએ સુરક્ષા પગલાંની માંગ કરી હતી.

બેન્ચ સંમતિની ઉંમર પર સુનાવણી કરી રહી છે

તેમણે કહ્યું હતું કે સહમતિની ઉંમર સંબંધિત સમાન મુદ્દા પર સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. તેઓ અરજીમાં કરવામાં આવેલી માંગણીઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશો રેકોર્ડ પર રાખશે, ત્યારબાદ બેન્ચે કેસની સુનાવણી 26 ઓગસ્ટ માટે મુલતવી રાખી હતી.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget