શોધખોળ કરો

મોદીના શપથઃ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, સેલિબ્રિટીઝ સહિત 8000 મહેમાનો થશે સામેલ, ડિનરમાં ફિશ અને ચિકન

આજનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના એ જ સ્થળ પર થશે જ્યાં 2014માં યોજાયો હતો. 2014માં પીએમ મોદીના શપથ સમારોહમાં 5 હજારથી વધારે લોકો સામેલ થયા હતા.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી આજે બીજી વખત પોતાના નવા મંત્રીમંડળના સાથીઓ સાથે સાંજે સાત કલાકે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ મોટા સમારોહ માટે મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. સમારોહમાં લગભગ આઠ હજાર દેશી-વિદેશી મહેમાનો આવવાની સંભાવના છે. આ મહેમાનોમાં બિમ્સટેક ગ્રુપના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે, તમામ એમ્બેસેડર, ડિપ્લોમેટ, સેલિબ્રિટી, 100થી વધારે એનઆરઆઈ અને રાજ્યોના મુખ્યમંત્રી સામેલ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નવીન પટનાયક આ સમારોહમાં સામેલ નહીં થાય. મોદીના શપથઃ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, સેલિબ્રિટીઝ સહિત 8000 મહેમાનો થશે સામેલ, ડિનરમાં ફિશ અને ચિકન આજનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના એ જ સ્થળ પર થશે જ્યાં 2014માં યોજાયો હતો. 2014માં પીએમ મોદીના શપથ સમારોહમાં 5 હજારથી વધારે લોકો સામેલ થયા હતા. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સાર્ક ગ્રુપના દેશોને પોતાના શપથ સમારોહમાં બોલાવ્યા હતા. આ વખતે રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, 8 હજાર લોકો શપથ સમારોહમાં સામેલ થશે. મોદીના શપથઃ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, સેલિબ્રિટીઝ સહિત 8000 મહેમાનો થશે સામેલ, ડિનરમાં ફિશ અને ચિકન શપથ સમારોહમાં આવનાર મહેમાનોને રાષ્ટ્રપતિ ભવન તરફતી હાઈ ટી આપવામાં આવશે. તેમાં સમોસા, પનીરના ખાદ્ય પદાર્થ સાથે સ્વીટ પણ રહેશે. ત્યાર બાદ બિમ્સટેક ગ્રુપના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રે પ્રાઈવેટ ડિનરમાં આમંત્રિત કરશે. રાષ્ટ્રપતિના આ ડિનરમાં પીએમ મોદી પણ કેટલાક અધિકારીઓ સાથે સામેલ થશે. રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવનાર પ્રાઈવેટ ડિનરમાં કુલ 35 વિશિષ્ટ અતિથિ સામેલ થશે. તેમના ભોજનમાં વેજ અને નોન વેજ બન્ને પ્રકારનું ભોજન પીરસવામાં આવશે. ફિશ અને ચિકનની વ્યવસ્થા નોન વેજવાળા લોકો માટે રહેશે અને પાલક અને અન્ય પ્રકારની શાકભાજીની વ્યવસ્થા વેજ લોકો માટે રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget