શોધખોળ કરો

Free Ration Eligibility: સરકાર તરફથી કોને નથી મળતું મફતમાં રાશન, લેવા પર થઇ શકે છે સજા

ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી. ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી

Free Ration Eligibility: ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ આપે છે. ભારતમાં હજુ પણ ઘણા લોકો ગરીબ છે. જેમની પાસે દિવસમાં બે ટંક ખાવાના પણ પુરતા પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને મફત રાશન આપે છે. આ માટે ભારત સરકાર ગરીબી રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ પણ જાહેર કરે છે.

જ્યાં તેમને માત્ર મફત રાશન જ નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી. ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી. ચાલો તમને તેમના વિશે જણાવીએ.

આ લોકોને મફત રાશન મળતું નથી

મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે છે. તેમને ઓળખવા માટે સરકાર તેમને રાશન કાર્ડ પણ આપે છે. પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે. તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી. અને જે લોકોના ઘરે ફોર વ્હીલર છે તેમને પણ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી.

તો તેની સાથે આવકવેરો ભરતા નાગરિકોને પણ મફત રાશન આપવામાં આવતું નથી. જે લોકોની વાર્ષિક આવક લાખોમાં છે તેઓ પણ મફત રાશન લઈ શકતા નથી. એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ એવા લોકોને પણ મફત રાશનની સુવિધા આપવામાં આવતી નથી.

છેતરપિંડીથી લાભ લેનારાઓ સામે કાર્યવાહી

એવા ઘણા લોકો છે જેઓ મફત રાશન મેળવવા માટે છેતરપિંડી કરીને રાશન કાર્ડ મેળવે છે. અને ગરીબો જરૂરિયાતમંદોને આપવામાં આવનારું રાશન લઇ લે છે. હવે ભારત સરકાર દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને જો દોષી સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જો કોઈએ બનાવટી દસ્તાવેજો બનાવીને સરકારી યોજનાનો લાભ લીધો હોય અથવા રાશન કાર્ડ બનાવ્યું છે. તો સારું છે કે આવા લોકો તેમના રાશન કાર્ડ જમા કરાવે નહી તો સરકાર આવા લોકોને સજા પણ આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
Embed widget