શોધખોળ કરો

કેરળ-મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ પાડોશી રાજ્યમાં આવી પહોંચી કોરોનાની ત્રીજી લહેર ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું ?

મધ્યપ્રદેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ એક્સપર્ટના મત મુજબ આ કોરોનાની થર્ડ વેવ અને બદલતા વેરિયન્ટના સંકેત છે

Corona Third wave: કેરળ અને મહારાષ્ટ્ર વધતા જતાં કોરોના કેસ વચ્ચે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.

મહારાષ્ટ્રના મંત્રી નિતીન રાઉતે થોડા સમય પહેલા જ એવો દાવો કર્યો હતો કે, કોરોનાની થર્ડ વેવ નાગપુરમાં શરૂ થઇ ગઇ છે. જો કે એક્સ્પર્ટેના અનુમાન મુજબ  કોવિડની થર્ડ વેવ મધ્યપ્રદેશમાં દસ્તક દઇ શકે છે. કારણ કે કોવિડનું સંક્રમણ મઘ્યપ્રદેશમાં સતત વધી રહ્યું છે. અહીં ગત મહિને દેશના એક્ટિવ કેસના 38% કેસ માત્ર મધ્યપ્રદેશમાં જ નોંધાયા છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.

 ભોપાલ એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર  ડોક્ટર શરમન શર્મા સિંઘે કહ્યું કે,” જ્યાં સુધી 100% વેક્સિનેશન નહી થાય ત્યાં સુધી એક પછી એક વેવની શક્યતા આવતી રહેશે તેને નકારી ન શકાય. મધ્યપ્રદેશમાં વઘી રહેલું કોરોનાનું સંક્રમણ એ વાતના સંકેત આપે છે. કોવિડના નવા-નવા વેરિયન્ટના કારણે પણ સંક્રમણ ફેલાતું રહે છે.

હેલ્થ એક્સપર્ટે કોવિડની થર્ડ વેવની ચેતાવણી આપતા કહે છે કે, જો કોવિડના સંક્રમણને રોકવા માટે યોગ્ય વર્તન નહી થાય તો ફરી સંક્રમણ વધાવવાની શક્યતા પુરેપુરી છે. આ માટે માસ્ક, સામાજિક અંતર  અને હેન્ડ વોશ કરતા રહેવું સેનેટાઇઝ કરવું અનિવાર્ય છે.

મધ્યપ્રદેશમાં કોરોનાની શું છે સ્થિતિ
દરમિયાન, 16 નવા કેસ મળ્યા બાદ શનિવારે મધ્યપ્રદેશમાં કોવિડ -19 સંક્રમણની સંખ્યા વધીને 7,92,327 થઈ ગઈ, જ્યારે કોઈ નવી જાનહાની નોંધાઈ ન હોવાથી મૃત્યુઆંક 10,517 પર યથાવત રહ્યો છે, રાજ્યમાં 136 સક્રિય કેસ સાથે રિકવરીની સંખ્યા 7,81,674  પર  છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે  34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.

કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.