શોધખોળ કરો

કેરળ-મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ પાડોશી રાજ્યમાં આવી પહોંચી કોરોનાની ત્રીજી લહેર ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું ?

મધ્યપ્રદેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ એક્સપર્ટના મત મુજબ આ કોરોનાની થર્ડ વેવ અને બદલતા વેરિયન્ટના સંકેત છે

Corona Third wave: કેરળ અને મહારાષ્ટ્ર વધતા જતાં કોરોના કેસ વચ્ચે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.

મહારાષ્ટ્રના મંત્રી નિતીન રાઉતે થોડા સમય પહેલા જ એવો દાવો કર્યો હતો કે, કોરોનાની થર્ડ વેવ નાગપુરમાં શરૂ થઇ ગઇ છે. જો કે એક્સ્પર્ટેના અનુમાન મુજબ  કોવિડની થર્ડ વેવ મધ્યપ્રદેશમાં દસ્તક દઇ શકે છે. કારણ કે કોવિડનું સંક્રમણ મઘ્યપ્રદેશમાં સતત વધી રહ્યું છે. અહીં ગત મહિને દેશના એક્ટિવ કેસના 38% કેસ માત્ર મધ્યપ્રદેશમાં જ નોંધાયા છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.

 ભોપાલ એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર  ડોક્ટર શરમન શર્મા સિંઘે કહ્યું કે,” જ્યાં સુધી 100% વેક્સિનેશન નહી થાય ત્યાં સુધી એક પછી એક વેવની શક્યતા આવતી રહેશે તેને નકારી ન શકાય. મધ્યપ્રદેશમાં વઘી રહેલું કોરોનાનું સંક્રમણ એ વાતના સંકેત આપે છે. કોવિડના નવા-નવા વેરિયન્ટના કારણે પણ સંક્રમણ ફેલાતું રહે છે.

હેલ્થ એક્સપર્ટે કોવિડની થર્ડ વેવની ચેતાવણી આપતા કહે છે કે, જો કોવિડના સંક્રમણને રોકવા માટે યોગ્ય વર્તન નહી થાય તો ફરી સંક્રમણ વધાવવાની શક્યતા પુરેપુરી છે. આ માટે માસ્ક, સામાજિક અંતર  અને હેન્ડ વોશ કરતા રહેવું સેનેટાઇઝ કરવું અનિવાર્ય છે.

મધ્યપ્રદેશમાં કોરોનાની શું છે સ્થિતિ
દરમિયાન, 16 નવા કેસ મળ્યા બાદ શનિવારે મધ્યપ્રદેશમાં કોવિડ -19 સંક્રમણની સંખ્યા વધીને 7,92,327 થઈ ગઈ, જ્યારે કોઈ નવી જાનહાની નોંધાઈ ન હોવાથી મૃત્યુઆંક 10,517 પર યથાવત રહ્યો છે, રાજ્યમાં 136 સક્રિય કેસ સાથે રિકવરીની સંખ્યા 7,81,674  પર  છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે  34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.

કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ

વિડિઓઝ

Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
PM Modi Speech: વંદે માતરમ પર સંસદમાં PM મોદીનું સંબોધન
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Embed widget