શોધખોળ કરો

કેરળના ચાર જિલ્લામાં લદાયું 'ટ્રિપલ લોકડાઉન', જાણો 'ટ્રિપલ લોકડાઉન' શું છે ને કેવી રીતે કરાય છે અમલ ?

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

complete lockdown in Kerala: કેરળમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિની વચ્ચે રાજ્ય સરાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો ગાળો 23 મે સુધી વધારી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, રાજ્યમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે, માટે રાજ્ય સરાકરે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

શું હોય છે ટ્રિપલ લોકડાઉન (Triple Lockdown), આ સામાન્ય લોકડાઉનથી કેવી રીતે અલગ છે

ટ્રિપલ લોકાડઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને તેનું કડક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. પોલીસકર્મી મોટરસાઈકલથી રાઉન્ડ લગાવે છે, ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તેની સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે, જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને GPSની મદદથી તેમના લોકેશન જોઈ શકાય છે.

લોક- 1

લોક-1 માં લોકોની અવરજવર પંધ કરવામાં આવે છે અને તેમને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવે છે, જોકે, આ દરમિયાન રાશન, શાકભાજી અને દવાના દુકાનદારોને અવરજવરની છૂટ રહે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામાન મગાવી શકે છે. જે લોકો બહાર નીકળે છે તેમની પાસે સત્તાવાર દસ્તાવેજ હોવા જોઈએ, જેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે તેમના માટે બહાર નીકળવું શા માટે જરૂરી છે. આ ડોક્યુમેન્ટ બાદ જ પોલીસ તેને બહાર જવાની મંજૂરી આપે છે. જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે તેમની વિરૂદ્ધ આપરાધિક ગુનો નોંધવામાં આવે છે અને દંડ પણ લગાવવામાં આવે છે.

લોક- 2

લોક 2 તમામ જગ્યાએ લગાવવામાં નથી આવતું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોય છે. માત્ર ત્યાં જ લોક-2 લગાવવામાં આવે છે. જે પણ આ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે તેની વિરૂદ્ધ કાર્રવાઈની ચેતવણી આપવામાં આવે છે.

લોક- 3

લોક 3 અંતર્ગત કોરોના દર્દીના ઘર પર સતત નજર રાખામાં આવે છે. પોલીસ અધિકારી એ સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટિવ લોક અને તેના પરિવારના કોઈપણ સભ્ય ઘરની બહાર ન નીકળે કારણ કે આ લોકો સરળતાથી કોરોના ફેલાવી શકે છે.

ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ સપ્તાહમાં જ કોરોનાના કેસ 94 ટકા સુધી ઘટી ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget