શોધખોળ કરો

કેરળના ચાર જિલ્લામાં લદાયું 'ટ્રિપલ લોકડાઉન', જાણો 'ટ્રિપલ લોકડાઉન' શું છે ને કેવી રીતે કરાય છે અમલ ?

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

complete lockdown in Kerala: કેરળમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિની વચ્ચે રાજ્ય સરાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો ગાળો 23 મે સુધી વધારી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, રાજ્યમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે, માટે રાજ્ય સરાકરે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

શું હોય છે ટ્રિપલ લોકડાઉન (Triple Lockdown), આ સામાન્ય લોકડાઉનથી કેવી રીતે અલગ છે

ટ્રિપલ લોકાડઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને તેનું કડક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. પોલીસકર્મી મોટરસાઈકલથી રાઉન્ડ લગાવે છે, ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તેની સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે, જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને GPSની મદદથી તેમના લોકેશન જોઈ શકાય છે.

લોક- 1

લોક-1 માં લોકોની અવરજવર પંધ કરવામાં આવે છે અને તેમને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવે છે, જોકે, આ દરમિયાન રાશન, શાકભાજી અને દવાના દુકાનદારોને અવરજવરની છૂટ રહે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામાન મગાવી શકે છે. જે લોકો બહાર નીકળે છે તેમની પાસે સત્તાવાર દસ્તાવેજ હોવા જોઈએ, જેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે તેમના માટે બહાર નીકળવું શા માટે જરૂરી છે. આ ડોક્યુમેન્ટ બાદ જ પોલીસ તેને બહાર જવાની મંજૂરી આપે છે. જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે તેમની વિરૂદ્ધ આપરાધિક ગુનો નોંધવામાં આવે છે અને દંડ પણ લગાવવામાં આવે છે.

લોક- 2

લોક 2 તમામ જગ્યાએ લગાવવામાં નથી આવતું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોય છે. માત્ર ત્યાં જ લોક-2 લગાવવામાં આવે છે. જે પણ આ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે તેની વિરૂદ્ધ કાર્રવાઈની ચેતવણી આપવામાં આવે છે.

લોક- 3

લોક 3 અંતર્ગત કોરોના દર્દીના ઘર પર સતત નજર રાખામાં આવે છે. પોલીસ અધિકારી એ સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટિવ લોક અને તેના પરિવારના કોઈપણ સભ્ય ઘરની બહાર ન નીકળે કારણ કે આ લોકો સરળતાથી કોરોના ફેલાવી શકે છે.

ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ સપ્તાહમાં જ કોરોનાના કેસ 94 ટકા સુધી ઘટી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget