શોધખોળ કરો

‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર

વાસ્તવમાં એનસીપી (એસપી) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતાઓ તરફથી એફિડેવિટ કરવામાં આવી છે.

Assembly Elections 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે શનિવારે (23 નવેમ્બર) મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 288 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં 81 બેઠકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન

શું લખ્યું છે એફિડેવિટમાં?

હવે ઉદ્ધવ જૂથ અને શરદ પવારના નેતાઓને એક એફિડેવિટ કરવાનું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં એનસીપી (એસપી) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતાઓ તરફથી એફિડેવિટ કરવામાં આવી છે. એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે ચૂંટાયા બાદ તમામ નેતાઓ પાર્ટી સાથે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પાર્ટી તૂટ્યાને ધ્યાનમાં રાખીને બંને પક્ષો ભવિષ્યમાં ફરીવાર પાર્ટી તૂટે નહી તેનું ધ્યાન રાખી રહ્યા છે.

કોણે કેટલી બેઠકો પર લડી ચૂંટણી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કુલ 288 બેઠકોમાંથી ભાજપ 148 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે જૂથ) 80 બેઠકો પર, એનસીપી (અજિત પવાર) 65 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસ 125 સીટો પર અને એનસીપી (એસપી) 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે શિવસેના (ઉદ્ધવ જૂથ) 75 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહાયુતિ ગઠબંધન તરફથી મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે (શિવસેના-શિંદે જૂથ) બીજા સ્થાને છે. અજિત પવાર (એનસીપી જૂથ) પણ સંભવિત વિકલ્પ છે.

જો આપણે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે (શિવસેના ઉદ્ધવ જૂથ) અહીં મુખ્ય ચહેરો છે. એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર પણ છે. જો કે કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ દાવો કર્યો નથી.                                      

મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર, શિવસેના (શિંદે) 48 સીટો પર, એનસીપી (અજિત પવાર) 31 સીટો પર આગળ છે. કોંગ્રેસ 35 બેઠકો પર, શિવસેના (ઉદ્ધવ) 20 બેઠકો પર અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 2014માં સૌથી વધુ 122 બેઠકો જીતી હતી. જો વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો ભાજપ મહારાષ્ટ્રમાં ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બનાવી લેશે.

Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગUS Deportation : અમેરિકાથી વધુ માઠા સમાચાર , હજુ 487 ભારતીયોને તગેડી મુકાશે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Embed widget