શોધખોળ કરો

રામલલાના દર્શન કરીને બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યુ- જો જરૂર પડી તો મંદિર માટે ફરી કરીશું આંદોલન

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પોતાના 18 સાંસદો સાથે આજે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પોતાના 18 સાંસદો સાથે આજે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમનું આ પગલું રામ મંદિરના નિર્માણ માટે મોદી સરકાર પર રાજકીય દબાણ બનાવવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં ઉદ્ધાવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર ઇચ્છે તો મંદિર બનાવવા માટે પગલુ ભરશે તો અમે સાથ રહીશું. કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણને લઇને નિર્ણય કરે અને જલદી રામ મંદિર બનાવે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઓર્ડિનન્સ લાવીને મંદિર બનાવવામાં આવે. જો જરૂર પડી તો અમે મંદિર માટે ફરીથી આંદોલન શરૂ કરીશું. ઉદ્ધવે કહ્યું કે, છેલ્લી વખતે જ્યારે હું આવ્યો તો લોકોને લાગ્યું કે, હું રાજકારણ માટે આવ્યો છું પરંતુ ત્યારે મેં નારો આપ્યો હતો કે પ્રથમ મંદિર પછી સરકાર. ત્યારે મેં કહ્યુ હતુ કે, હું ચૂંટણી બાદ ફરીથી આવીશ. મેં મારું વચન પુરુ કર્યું છે. આજે હુ કહું છું કે મંદિર બનશે જ. ઉદ્ધવ ઠાકરે સાથે આદિત્ય ઠાકરે પણ હતા. તે સિવાય શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ રામલલા મંદિરમાં પ્રાર્થના કરી હતી.  શિવસેના ચીફ સાથે 18 સાંસદો પણ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ
કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ
Bengal Hindutva Politics: RSS ની 2 લાખ બેઠકો, અમિત શાહના ધામા... કઇ રીતે 83 વર્ષ બાદ બંગાળમાં પાછી આવી હિન્દુત્વની રાજનીતિ ?
Bengal Hindutva Politics: RSS ની 2 લાખ બેઠકો, અમિત શાહના ધામા... કઇ રીતે 83 વર્ષ બાદ બંગાળમાં પાછી આવી હિન્દુત્વની રાજનીતિ ?
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
શું તમને પણ ટ્રેનમાં જોઈએ છે લોઅર બર્થ? IRCTC એ જણાવ્યું કઈ રીતે બુક કરવી ટિકિટ  
શું તમને પણ ટ્રેનમાં જોઈએ છે લોઅર બર્થ? IRCTC એ જણાવ્યું કઈ રીતે બુક કરવી ટિકિટ  

વિડિઓઝ

Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
Mahisagar Unseasonal Rains: મહીસાગર જિલ્લામાં સવારે ખાબક્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
New Bengal Government Oath Ceremony: પ.બંગાળમાં નવી સરકારના ગઠનને લઈ મોટા સમાચાર
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ
Gujarat Unseasonal Rains: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં ક્યાં પડ્યું માવઠું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
Embed widget