શોધખોળ કરો

રામલલાના દર્શન કરીને બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યુ- જો જરૂર પડી તો મંદિર માટે ફરી કરીશું આંદોલન

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પોતાના 18 સાંસદો સાથે આજે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પોતાના 18 સાંસદો સાથે આજે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમનું આ પગલું રામ મંદિરના નિર્માણ માટે મોદી સરકાર પર રાજકીય દબાણ બનાવવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં ઉદ્ધાવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર ઇચ્છે તો મંદિર બનાવવા માટે પગલુ ભરશે તો અમે સાથ રહીશું. કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણને લઇને નિર્ણય કરે અને જલદી રામ મંદિર બનાવે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઓર્ડિનન્સ લાવીને મંદિર બનાવવામાં આવે. જો જરૂર પડી તો અમે મંદિર માટે ફરીથી આંદોલન શરૂ કરીશું. ઉદ્ધવે કહ્યું કે, છેલ્લી વખતે જ્યારે હું આવ્યો તો લોકોને લાગ્યું કે, હું રાજકારણ માટે આવ્યો છું પરંતુ ત્યારે મેં નારો આપ્યો હતો કે પ્રથમ મંદિર પછી સરકાર. ત્યારે મેં કહ્યુ હતુ કે, હું ચૂંટણી બાદ ફરીથી આવીશ. મેં મારું વચન પુરુ કર્યું છે. આજે હુ કહું છું કે મંદિર બનશે જ. ઉદ્ધવ ઠાકરે સાથે આદિત્ય ઠાકરે પણ હતા. તે સિવાય શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ રામલલા મંદિરમાં પ્રાર્થના કરી હતી.  શિવસેના ચીફ સાથે 18 સાંસદો પણ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget