શોધખોળ કરો

Ukraine Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધ્યો, ભારતીય વિદેશ મંત્રાલયે ચિતા વ્યક્ત કરી નાગરીકોને આ સુચના આપી

Russia Ukraine War: સોમવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા કર્યા હતા.

Russia Ukraine War: સોમવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ (kiev) સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા કર્યા હતા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ (Ukraine Russia) તેમના પર કુલ 75 મિસાઇલો છોડી હતી, જેમાં ઘણા નાગરિકોના મોત થયા હતા. યુક્રેનમાં થયેલી આ હિંસા પર ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા (MEAIndia) અરિંદમ બાગચીએ (Arindam Bagchi) કહ્યું કે, ભારત (India) યુક્રેનમાં વધી રહેલી હિંસાથી ચિંતિત છે, ખાસ કરીને જે રીતે ત્યાં નાગરિકોની હત્યા થઈ છે અને રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ હુમલા થયા છે. ભારતે ફરીથી કહ્યું છે કે, હિંસા કોઈના પક્ષમાં નથી. હિંસા ખતમ કરીને તમામ પક્ષોએ વાતચીત અને કૂટનીતિના માર્ગે આવવું જોઈએ. ભારત શાંતિ માટેના તમામ પ્રયાસોને સમર્થન અને મદદ કરવા તૈયાર છે.

'સાર્વભૌમત્વનું સન્માન કરો'

રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆતથી, ભારત કહે છે કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ યુએન ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના સન્માનના સિદ્ધાંત દ્વારા સંચાલિત થશે. ભારતના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, દરેક દેશે એકબીજાની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ.

વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરીઃ

ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, યુક્રેનમાં યુદ્ધની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેન અને તેની અંદર કોઈપણ જગ્યાએ બિનજરૂરી મુસાફરી-પ્રવાસ કરવાનું ટાળો.

ભારતીય નાગરિકોને શું સલાહ આપવામાં આવી?

ભારતીય દૂતાવાસે કહ્યું કે, યુક્રેનમાં રહેતા લોકોએ ભારત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલી સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવું જોઈએ. ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં તેમની હાજરીની સ્થિતિ વિશે ભારતીય દૂતાવાસને માહિતગાર કરે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ભારતીય દૂતાવાસ તેમના સુધી પહોંચી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget