શોધખોળ કરો

UPમાં પંચાયતની ચૂંટણીમાં યોગીના ગોરખપુરમાં ભાજપની કારમી હાર, જાણો કોણે ભાજપને પછાડીને મેળવી બહુમતી?

પંચાયતની ચૂંટણીમાં યોગીના (CM Yogi) ગોરખપુરમાં (Gorakhpur Panchayat Election) બીજેપીની કારમી હાર (BJP Loses) થઇ છે. આ હાર મોદી (PM Modi) અને યોગી (CM Yogi) બન્ને માટે શીખ લેવા માટે જરૂરી છે. 

નવી દિલ્હીઃ યુપીમાં પંચાયતના પરિણામો (UP Panchayat Election Result 2021) ખરેખરમાં બીજેપી (BJP) માટે આઘાતજનક રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્યમાં બીજેપીના દમદાર નેતાઓ જે ખાસ કરીને યુપી પર રાજકારણ કરી રહ્યાં છે, તેમને મોટો ઝટકો લાગ્યો છે. પંચાયતની ચૂંટણીમાં યોગીના (CM Yogi) ગોરખપુરમાં (Gorakhpur Panchayat Election) બીજેપીની કારમી હાર (BJP Loses) થઇ છે. આ હાર મોદી (PM Modi) અને યોગી (CM Yogi) બન્ને માટે શીખ લેવા માટે જરૂરી છે. 

ગોરખપુરની ચૂંટણીના પરિણામો (Gorakhpur Panchayat Election 2021) બીજેપી માટે પરેશાનુ કારણ છે. યોગી આદિત્યનાથ (CM Yogi) માટે તો આ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. તે અહીંથી સતત પાંચ વાર લોકસભાના સાંસદ રહ્યાં છે. આ તેમની કર્મભૂમિ છે. પરંતુ તે ગોરખપુરમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીનો મુકાબલો બરાબરી પર રહ્યો. બન્ને પાર્ટીઓને 19-19 બેઠકો મળી. બીએસપીના ભાગમાં 2 અને કોંગ્રેસને તો એક જ બેઠક મળી છે. અપક્ષ અને અન્યો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યાં છે. 

છેલ્લા કેટલીય ચૂંટણીઓમાં જીત ફક્ત બીજેપીને મળી રહી હતી, 2014ની લોકસભા ચૂંટણીમાં તો બીજેપી અને તેની સહયોગી પાર્ટીને 80 માંથી 73 બેઠકો મળી હતી. બીએસપીનુ ખાતુ પણ ન હતુ ખુલી શક્યું. સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને 2 બેઠકો મળી. પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ બધાના સૂપડાં સાફ કરી દીધા હતા. પછી લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ, માયાવતી અને ચૌધરી અજીત સિંહ મળીને પણ બીજેપીનો વિજયરથ ન હતા રોકી શક્યા. પરંતુ પહેલીવાર પંચાયત ચૂંટણીના બહાને અખિલેશ યાદવને હંસવાનો મોકો મળ્યો છે. છેવટે પંચાયત ચૂંટણીમાં બીજેપી સારુ કેમ ના કરી શકી? શું આનુ કનેક્શન કોરોના સાથે પણ છે? જો આમ હશે તો બીજેપી માટે આ શુભ સંકેત નથી, કેમકે બંગાળમાં છેવટે ચાર તબક્કામાં બીજેપી પહેલાથી કમજોર થઇ.... સત્તામાં હોવા છતાં બીજેપીના મોટા મોટા નેતાઓ અને યોગી સરકારના મંત્રીઓ અને સંબંધીઓ ચૂંટણીઓ હારી ગયા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોતGujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકેGPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડરGujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો
5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
Embed widget