શોધખોળ કરો

ગૃહ મંત્રી અમિત શાહની આલોચના ભારે પડી! આ પાર્ટીએ તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવ્યા 

કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએના ભાગીદાર રાષ્ટ્રીય લોક દળના નેતા અને કેન્દ્રીય મંત્રીએ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે.

UP Politics: કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએના ભાગીદાર રાષ્ટ્રીય લોક દળના નેતા અને કેન્દ્રીય મંત્રીએ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેમના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે.

રાષ્ટ્રીય મહાસચિવ ત્રિલોક ત્યાગી દ્વારા જારી કરાયેલા પત્રમાં આ નિર્ણયની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી આરએલડી ચીફ જયંત ચૌધરીના આદેશ પર કરવામાં આવી છે. આરએલડીના મેરઠ યુનિટે તેના મીડિયા ગ્રુપમાં આ નિર્ણયની જાણકારી આપી હતી.

હાલમાં જ એક પ્રવક્તાએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ટીકા કરી હતી. આ પછી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરએલડી નેતા ત્રિલોક ત્યાગી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય લોકદળના તમામ રાષ્ટ્રીય પ્રવક્તા અને ઉત્તર પ્રદેશના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે. 

હાલમાં જ આરએલડીના પ્રવક્તા કમલ ગૌતમે કહ્યું હતું કે ગૃહમંત્રીનું નિવેદન યોગ્ય નથી અને તેમણે માફી માંગવી જોઈએ. જે લોકો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ભગવાન માને છે તેઓ તેમને ભગવાન માનતા રહેશે. તેમના માટે આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. 

ગૃહ મંત્રી અમિત શાહના ભાષણને લઈ વિરોધ

દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાષણ કર્યું હતું તેની સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફેશન થઈ ગઈ છે.  અમિત શાહે કહ્યું, "હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત."

અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો.  

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
Embed widget