શોધખોળ કરો

Weather: હજુ પણ રહેશે ઠંડીનો ચમકારો, જાણો કયા-કયા પડશે હજુ વધારે ઠંડી, કેટલે સુધી નીચો જશે પારો.....

હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે

Weather Update 14 January: દેશમાં ફરી એકવાર શીતલહેર પ્રસરવાની આગાહી કરવામા આવી છે, આ વખતે હવામાના ખાતાએ મોટી આગાહી કરતા કહ્યું છે કે દેશભરમાં અમૂક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો પારો નીચો જઇ શકે છે. દિલ્હી NCRમાં ઠંડી વધારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બહુ જલદી શીતલહેરની નવી સિઝનની શરૂઆત થવા જઇ રહી ચે. 

હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની સંભાવના છે. આ પછી કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 

આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ન્યૂયનત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનું નીચુ જવાની સંભાવના છે, આ પછી કોઇ મોટા ફેરફાર નહીં જોવા મળે. આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં ન્યૂયનત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 

હવામાન વિભાગ અનુસાર, 14-17 જાન્યુઆરીએ ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને 14-15 જાન્યુઆરી દરમિયાન આંતરિક કર્ણાટકમાં અલગ અલગ હિસ્સોમાં શીતલહેર પ્રસરી શકે છે.  

આ ઉપરાંત 15 થી 17 જાન્યુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશમાં, 16 થી 18 દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને 17-18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સામાન્યથી ભારે શીતલહેરની સંભાવના છે. જોકે આ વખતે  દિલ્હીમાં 5 થી 9 જાન્યુઆરીની વચ્ચે શીતલહેર રેકોર્ડ કરવામાં આવી હતી. 

Gujarat Weather Update: પતંગરસિયા માટે મહત્વના સમાચાર, જાણો, ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ

Gujarat Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.

કચ્છમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરાઇ આગાહી?

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget