શોધખોળ કરો

Uttarakhand: ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા વડાપ્રધાન મોદી, પાર્વતી કુંડમાં કરી પૂજા

Uttarakhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા

Uttarakhand:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્વતી કુંડમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ ડમરૂ વગાડતા જોવા મળ્યા હતા. પીએમ મોદી ગુંજી ગામ જશે. જ્યાં તેઓ આર્મી, ITBP અને BROની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરશે.            

પીએમ મોદી ગુરુવારે સવારે પિથૌરાગઢના જોલિંગકોંગ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિ-કૈલાસની પૂજા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.

અહીંથી પીએમ મોદી ગુંજી ગામ પહોંચશે, જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે વાત કરશે. અહીં તેઓ એક પ્રદર્શન પણ જોશે. PM મોદી અહીં આર્મી, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને BROના જવાનો સાથે વાતચીત કરશે.                         

અહીંથી પીએમ મોદી બપોરે અલ્મોડાના જાગેશ્વર જશે. તેઓ અહીં જાગેશ્વર ધામમાં પૂજા-અર્ચના કરશે અને દર્શન કરશે. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.                         

4200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે 

આ પછી પીએમ બપોરે 2.30 વાગ્યે પિથૌરાગઢ પહોંચશે. જ્યાં તેઓ ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ 4200 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.             

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભરઉનાળે વિજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: ભરઉનાળે વિજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ભૂજ એરબેઝ પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ, 'ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ'
ભૂજ એરબેઝ પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ, 'ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ'
પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ
પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ
લોકોને મળી શકે છે RBIની દિવાળી ભેટ, સસ્તી થઇ શકે છે ઘર-કારની લોન
લોકોને મળી શકે છે RBIની દિવાળી ભેટ, સસ્તી થઇ શકે છે ઘર-કારની લોન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast: આજે રાજ્યના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહીRajkot: રાજકોટ ફેરવાયું બેટમાં, 40થી વધુ ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી | Abp Asmita | 16-5-2025Rajnath Singh Arrived At Bhuj: ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી પહેલી વાર પહોંચ્યા ભૂજDang Weather News: સાપુતારામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ નજારો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભરઉનાળે વિજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: ભરઉનાળે વિજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ભૂજ એરબેઝ પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ, 'ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ'
ભૂજ એરબેઝ પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ, 'ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ'
પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ
પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ
લોકોને મળી શકે છે RBIની દિવાળી ભેટ, સસ્તી થઇ શકે છે ઘર-કારની લોન
લોકોને મળી શકે છે RBIની દિવાળી ભેટ, સસ્તી થઇ શકે છે ઘર-કારની લોન
રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી, આ 18 જિલ્લામાં માવઠાનું સંકટ
રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી, આ 18 જિલ્લામાં માવઠાનું સંકટ
GDPના મોરચે આંચકો! વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે UN એ ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો, જણાવ્યું આ મોટું કારણ
GDPના મોરચે આંચકો! વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે UN એ ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો, જણાવ્યું આ મોટું કારણ
રાજકોટમાં દોઢ ઈંચ વરસાદથી 40 ઘરોમાં ઘૂસ્યા પાણી, ઘર વખરીને નુકસાન
રાજકોટમાં દોઢ ઈંચ વરસાદથી 40 ઘરોમાં ઘૂસ્યા પાણી, ઘર વખરીને નુકસાન
Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું - 'જે દિલમાં હતું તે બહાર આવી ગયું'
Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું - 'જે દિલમાં હતું તે બહાર આવી ગયું'
Embed widget