શોધખોળ કરો

AAPને ઝટકોઃ ઉત્તરાખંડમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોઠિયાલ ભાજપમાં જોડાયા

કેજરીવાલે ગયા વર્ષે ઓગસ્ટમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઠિયાલના નામની જાહેરાત કરી હતી.

Ajay Kothiyal joins BJP: ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોઠીયાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિક હાજર રહ્યા હતા. કર્નલ (નિવૃત્ત) અજય કોઠીયાલે 18 મેના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ગંગોત્રી સીટ પરથી ચૂંટણી લડનાર અજય કોઠીયાલની કારમી હાર થઈ હતી અને તેમણે ડિપોઝીટ પણ ગુમાવી હતી.

18 મેના દિવસે આપ્યુ રાજીનામુંઃ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પોતાના પત્રમાં કર્નલ કોઠિયાલે કહ્યું હતું કે, "હું 19 એપ્રિલ 2021 થી 18 મે 2022 સુધી આમ આદમી પાર્ટીનો સભ્ય રહ્યો છું. ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્કરી દળોના ભૂતપૂર્વ સૈનિકો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, હું 18 મેના રોજ મારું રાજીનામું તમને મોકલી રહ્યો છું."

CM પદનો ચહેરો બન્યા હતા કોઠિયાલઃ
CM કેજરીવાલે ગયા વર્ષે ઓગસ્ટમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઠિયાલના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, અમે AAP પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીને પસંદ કર્યા છે. અને આ પસંદગીનો નિર્ણય રાજ્યના લોકો તરફથી મળેલા પ્રતિસાદને આધારે લેવામાં આવ્યો છે.

AAP ઉત્તરાખંડમાં ખાતું પણ ના ખોલાવી શકીઃ
AAPની ઉત્તરાખંડ માટે ઘણી મોટી યોજનાઓ હતી કારણ કે, પાર્ટીએ રાજ્યની તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, પાર્ટી રાજ્યમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. ત્યારે હવે મુખ્યમંત્રી પદનો ચહેરો રહેલા અજય કોઠિયાલે પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચોઃ

IPL 2022: આવતા વર્ષે બદલાઈ શકે છે આ ત્રણ ટીમોના કેપ્ટન, જાણો લિસ્ટમાં કોણ-કોણ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather: જમ્મુ કાશ્મીરમાં વરસાદના કારણે તબાહી, બંગાળ-ઓડિશામાં ભીષણ ગરમી
IMD Weather: જમ્મુ કાશ્મીરમાં વરસાદના કારણે તબાહી, બંગાળ-ઓડિશામાં ભીષણ ગરમી
Earthquake : આ દેશમાં જોરદાર આવ્યો ભૂકંપનો આંચકો, લોકો ઘરથી બહાર દોડ્યાં, જાણો અપડેટ
Earthquake : આ દેશમાં જોરદાર આવ્યો ભૂકંપનો આંચકો, લોકો ઘરથી બહાર દોડ્યાં, જાણો અપડેટ
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે તબાહી, ત્રણનાં મોત, શ્રીનગર હાઇવે બંધ
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે તબાહી, ત્રણનાં મોત, શ્રીનગર હાઇવે બંધ
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, કહ્યું- ચૂંટણી સિસ્ટમમાં ગંભીર સમસ્યા...'
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, કહ્યું- ચૂંટણી સિસ્ટમમાં ગંભીર સમસ્યા...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજીની RTI?Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રગીતના બહાને રાજકારણ કેમ?Tapi News | તાપી કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી રાકેશ ગામીની પ્રતિક્રિયાSanjay Raut Statement:  ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને લઈ સંજય રાઉતનો બફાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather: જમ્મુ કાશ્મીરમાં વરસાદના કારણે તબાહી, બંગાળ-ઓડિશામાં ભીષણ ગરમી
IMD Weather: જમ્મુ કાશ્મીરમાં વરસાદના કારણે તબાહી, બંગાળ-ઓડિશામાં ભીષણ ગરમી
Earthquake : આ દેશમાં જોરદાર આવ્યો ભૂકંપનો આંચકો, લોકો ઘરથી બહાર દોડ્યાં, જાણો અપડેટ
Earthquake : આ દેશમાં જોરદાર આવ્યો ભૂકંપનો આંચકો, લોકો ઘરથી બહાર દોડ્યાં, જાણો અપડેટ
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે તબાહી, ત્રણનાં મોત, શ્રીનગર હાઇવે બંધ
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે તબાહી, ત્રણનાં મોત, શ્રીનગર હાઇવે બંધ
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, કહ્યું- ચૂંટણી સિસ્ટમમાં ગંભીર સમસ્યા...'
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, કહ્યું- ચૂંટણી સિસ્ટમમાં ગંભીર સમસ્યા...'
PSLની લાઇવ મેચમાં ફોન પર IPL જોતો જોવા મળ્યો પાકિસ્તાની ક્રિકેટ ફેન, વીડિયો વાયરલ
PSLની લાઇવ મેચમાં ફોન પર IPL જોતો જોવા મળ્યો પાકિસ્તાની ક્રિકેટ ફેન, વીડિયો વાયરલ
Kerala: કેરળમાં ફૂટબોલ મેચ દરમિયાન ગેલેરી તૂટી પડતાં 21 લોકો ઇજાગ્રસ્ત, 4000થી વધુ લોકો થયા હતા એકઠા
Kerala: કેરળમાં ફૂટબોલ મેચ દરમિયાન ગેલેરી તૂટી પડતાં 21 લોકો ઇજાગ્રસ્ત, 4000થી વધુ લોકો થયા હતા એકઠા
MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
IPL 2025 પછી પણ નિવૃતિ જાહેર નહી કરે ધોની? MI વિરુદ્ધ હાર બાદ આપ્યું મોટું નિવેદન
IPL 2025 પછી પણ નિવૃતિ જાહેર નહી કરે ધોની? MI વિરુદ્ધ હાર બાદ આપ્યું મોટું નિવેદન
Embed widget