શોધખોળ કરો

વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી તેની માતાએ હાથ જોડીને શું કહ્યું?

સરલા દેવીને જ્યારે વિકાસ દુબેના એન્કાઉન્ટરની ખબર પડી તો તેને મીડિયાથી દુર બનાવી લીધી, અને પોતાની જાતને ઘરમાં બંધ કરી લીધી હતી. એવુ પણ કહેવાઇ રહ્યું છે કે તેમની તબિયત બગડી ગઇ છે

નવી દિલ્હીઃ કાનપુરના કુખ્યાત બદમાશ અને આઠ પોલીસકર્મીનો હત્યારો વિકાસ દુબે શુક્રવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી પોલસીની એક એસટીએફ ટીમે અથડામણમાં એન્કાઉન્ટર કરી દીધુ છે. વિકાસ દુબેના મૃત્યુના સમાચાર સાંભળીને હવે તેની મા સરલા દેવી તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે. સરલા દેવીને જ્યારે વિકાસ દુબેના એન્કાઉન્ટરની ખબર પડી તો તેને મીડિયાથી દુર બનાવી લીધી, અને પોતાની જાતને ઘરમાં બંધ કરી લીધી હતી. એવુ પણ કહેવાઇ રહ્યું છે કે તેમની તબિયત બગડી ગઇ છે. જોકે આ બધાની વચ્ચે સરલા દેવીએ પોલીસને કહ્યું કે પુત્ર વિકાસ દુબે સાથે તેને કોઇ લેવાદેવા નથી. આની સાથે સરલા દેવુ કહેવુ છે કે તે કાનપુર નથી જવા માંગતી. તેમને કહ્યું કે તે લખનઉમાં છે અને ત્યાં જ રહેવા ઇચ્છે છે. સરલા દુબે પોતાની પુત્ર દીપ પ્રકાશની પત્નીની સાથે લખનઉમાં કૃષ્ણાનગરના ઇન્દ્રલોક કૉલોનીમાં રહે છે. વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયાની ખબર બાદ તેમનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને પોલીસને કહ્યું કે વિકાસ દુબે સાથે તેને કોઇ લેવા દેવા નથી. વળી, એક દિવસ વિકાસ દુબેના પકડાયા બાદ પણ તેમને કહ્યું હતુ કે સરકારને જે ઉચિત લાગે તે કરે. વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી તેની માતાએ હાથ જોડીને શું કહ્યું? માં સરલા દુબેને બધા પત્રકારોએ તેમના પુત્રની ધરપકડ વિશે પુછ્યુ તો તેમને કહ્યું કે સરકારને જે ઉચિત લાગે તે કરે, અમારા કહેવાથી કંઇજ નહીં થાય. આટલી મોટી સરકાર, હાલના સમયમાં તે બીજેપીમાં નથી, તે સપામાં છે હાલ. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તેમનો દીકરો કઇ પાર્ટીમાં છે તો તેમને સ્પષ્ટી રીતે કહ્યું કે તે સમાજવાદી પાર્ટીમાં છે. જ્યારે માં સરલા દેવીને પુછવામાં આવ્યુ કે હાલ સરકારે શું કરવુ જોઇએ, તો તેમને કહ્યું અમે શું જાણીએ શું કરવુ જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચારFake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશAravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
PAN Card Scam: ફર્જી મેસેજથી સાવધાન! શું છે પાનકાર્ડ સ્કેમ ? જાણો કઈ રીતે બચશો આ ફ્રોડથી  
PAN Card Scam: ફર્જી મેસેજથી સાવધાન! શું છે પાનકાર્ડ સ્કેમ ? જાણો કઈ રીતે બચશો આ ફ્રોડથી  
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Embed widget