શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

હવામાનની પેર્ટન બદલાતા ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: સમગ્ર દેશમાં હવામાને (weather)ફરી એકવાર વળાંક લીધો છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની (rain) ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ દેશભરમાં હવામાન અપડેટ્સ

દિલ્હી-NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદથી ગરમીથી રાહત મળી રહી છે પરંતુ અન્ય રાજ્યોમાં વરસાદે લોકોની હાલત કફોડી બનાવી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને (heavy rain) કારણે પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બે-ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, દાહોદ અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વધુ સક્રિય થવાની ધારણા છે.

શનિવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દરમિયાન, હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પાલઘર, થાણે અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.                                      

આ પણ વાંચો   

Gujarat Rain forecast: આ 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

                                                            

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Embed widget