શોધખોળ કરો

West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું

West Bengal Governor CV Anand Bose resigned: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઉથલપાથલ વધી ગઈ છે. બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું છે

West Bengal Governor CV Anand Bose resigned: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલના આ રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

 

મમતા બેનર્જીની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હું સ્તબ્ધ અને અત્યંત ચિંતિત છું. મને તેમના રાજીનામાનું કારણ ખબર નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા, જો આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્યપાલ પર કોઈ રાજકીય હિતો પૂરા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો મને નવાઈ નહીં લાગે".

તેમણે વધુમાં જણાવ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ મને જાણ કરી છે કે આર.એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (અમિત શાહ) આ બાબતે સ્થાપિત પરંપરા મુજબ મારી સાથે પરામર્શ કર્યો નથી. આવા પગલાં ભારતના બંધારણની ભાવનાને નબળી પાડે છે અને આપણી સંઘીય રચનાના પાયા પર પ્રહાર કરે છે. કેન્દ્રએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને આવા એકતરફી નિર્ણયો લેવાથી બચવું જોઈએ'.

નવેમ્બર 2022માં બન્યા હતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

  • ડૉ. સી.વી. આનંદ બોઝને 17 નવેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • તેમના પહેલા મણિપુરના તત્કાલીન રાજ્યપાલ લા ગણેશન વધારાના હવાલા તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું કામકાજ સંભાળતા હતા.

  • જ્યારે તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ત્યારે બોઝને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

કોણ છે સી.વી. આનંદ બોઝ?

  • સી.વી. આનંદ બોઝ 1977 બેચના IAS ઓફિસર છે અને તેઓ કેરળના કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી છે.

  • તેઓ એક લેખક પણ છે, જેમણે અંગ્રેજી, મલયાલમ અને હિન્દીમાં આશરે 40 પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

  • તેમને જવાહરલાલ નેહરુ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • બોઝ તે કાર્યકારી જૂથના અધ્યક્ષ હતા જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે વિકાસ એજન્ડા તૈયાર કર્યો હતો.

  • મોદી સરકારે "તમામ માટે સસ્તું આવાસ" (Affordable housing for all) નો તેમનો કોન્સેપ્ટ સ્વીકાર્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Advertisement

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget