શોધખોળ કરો

RT PCR ટેસ્ટ શું છે? તેના દ્વારા કેવી રીતે કોરોના વાયરસ ડિટેક્ટ થાય છે, સરળ ભાષામાં સમજો સંપૂર્ણ પ્રક્રિયા

હાલ કોરોનાની મહામારીના સમયમાં RT PCR શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને વાંરવાર સાંભળવા મળે છે. RT PCR ટેસ્ટ દ્રારા શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. તો જાણીએ આ ટેસ્ટ શું છે અને ટેસ્ટ દ્વારા કેવી રીતે કોરોના વાયરસને ડિટેક્ટ કરવામાં આવે છે.

હાલ કોરોનાની મહામારીના સમયમાં RT PCR શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને વાંરવાર સાંભળવા મળે છે. RT PCR ટેસ્ટ દ્રારા શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. તો જાણીએ આ ટેસ્ટ શું છે અને ટેસ્ટ દ્વારા કેવી રીતે કોરોના વાયરસને ડિટેક્ટ કરવામાં આવે છે.

RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ  ચેઇન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્રારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં શરીરના બઘા જ ભાગમાંથી સેમ્પલ લેવાની જરૂર પડતી નથી. મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઇબ લેવામાં આવે છે.

ટેસ્ટ કઇ રીતે કરે છે કામ

RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ  ચેઇન રિએકશન ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ આવતા 8કલાક જેટલો સમય લાગે છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ  ચેઇન રિએકશન ટેસ્ટ શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણવા માટે સક્ષમ છે. આ કારણે જ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો શરીરમાં ન દેખાતા હોય તો ટેસ્ટ પોઝિટિવ આવે છે. આટલું  જ નહીં આ ટેસ્ટ દ્રારા સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ આ આર ટી પીસીઆર ટેસ્ટ દ્રારા જાણી શકાય છે.

નિષ્ણાતના મત મુજબ જો આપ કોઇ દવાનું કે ઉકાળાનું સેવન કરતા હો તો ટેસ્ટ કરાવતાના કેટલા સમય પહેલા તે બંધ કરી દેવા જોઇએ તે અંગેની સલાહ ડોક્ટર પાસેથી લેવી જરૂરી છે. કારણ કે બની શકે કે આ દવાની અસરથી રિપોર્ટ સ્પષ્ટ અને સાચો ન આવી શકે,

કેવી રીતે કોરોના વાયરસ ડિટેક્ટ થાય છે?

  • કોવિડના સેમ્પલના ટેસ્ટિંગની લેબ અલગ હોય છે
  • લેબ સાયન્ટિસ્ટ પીપીઇ કિટ પહેરી સાવધાની પૂર્વક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે
  • ઓટોમોટિક ડિસ્ટ્રેક્ટર મશીન જેમાં સેમ્પલ નાખવામાં આવે છે
  • RT PCR ટેસ્ટમાં DNAને એમ્પિલફાઇ કરવામાં આવે છે.
  • જેથી તેનું  વિશેલેષણ કરવામાં આવે છે
  • સેમ્પલને PCR મશીનમાં રાખવામાં આવે છે
  • PCR મશીનમાં હીટિંગ અને કૂલિંગના જુદા જુદા સાયકલ દ્રારા DNAની કરોડો કોપી બનાવાય છે.
  • ત્યારબાદ તેની એક એક ડાઇની સરખામણી કરવામાં આવે છે.
  • જો સેમ્પલ પોઝિટિવ હશે તો ડાઇ ચમકવા લાગે છે
  • લેબનો આ ટેસ્ટ 100% ટકા વિશ્વનિય મનાય છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget