શોધખોળ કરો

Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

કોરોના વાયરસનું હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જરૂરી છે. કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કયા કયા ટેસ્ટ છે જાણીએ...

Coronavirus:કોરોના વાયરસનું હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જરૂરી છે. કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કયા કયા ટેસ્ટ છે જાણીએ...

આરટી પીસીઆર (R T PCR) ટેસ્ટ

કોરોના વાયરસના સંક્રમણના ટેસ્ટ R T PCR ટેસ્ટ માન્ય અને વધુ વિશ્વનિય ટેસ્ટ છે. R T PCRનું ફુલ ફોર્મ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમેરેજ ચેઇન રિએકશન ટેસ્ટ છે. આ ટેકનિકમાં નાક અથવા ગળાથી સ્વાબ લેવામાં આવે છે. આ ટેકનિકથી વાયરસના RNAની જાણી શકાય છે.

આરટી પીસીઆરમાં કોવિડના સેમ્પલના ટેસ્ટિંગની લેબ અલગ હોય છે, લેબ સાયન્ટિસ્ટ PPE કિટ પહેરીને સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે, ઓટોમોટિક ડિસ્ટ્રેક્ટર મશીનમાં સેમ્પલ નાખવામાં આવે છે ત્યારબાદ RT PCR ટેસ્ટમાં DNAને એમ્પિલફાઇ કરવામાં આવે છે અને સેમ્પલને PCR મશીનમાં રાખવામાં આવે છે, PCRમશીનમાં હીટિંગ, કૂલિંગના સાયકલ દ્રારા DNAની કોપી બને છે. ત્યારબાદ તેની એક-એક ડાઇની સરખામણી કરવામાં આવે છે. જો સેમ્પલ પોઝિટિવ હોય તો ડાઇ ચમકવા લાગે છે, લેબનો આ ટેસ્ટ 100% ટકા વિશ્વનિય મનાય છે.

Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

રેપિડ પોઇન્ટ ઓફ કેર (POC)  એન્ટીજન ડિટેકશન ટેસ્ટ (POC)

IMCRએ 14 જૂન 2020માં કોરોનાના ટેસ્ટ માટે તેના ઉપયોગને મંજૂરી આપી. આ ટેસ્ટમાં પણ R T PCR ટેસ્ટની જેમ કોરોના વાયરસે ડિટેક્ટ કરવામાં આવે છે. જો કે આ ટેસ્ટને બહુ વિશ્વનિય નથી મનાતો. તેનું પરિણામ બહુ જલ્દી મળે છે.આ ટેસ્ટને કોરિયાઇ કંપની SD ક્યોસેંસોર દ્રારા વિકસિત કરવામાં આવ્યો છે. આ કંપનીની એક શાખા ગુરુગ્રામના માનેસરમાં પણ છે.


Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

એન્ટીબોડી ટેસ્ટ (IGG)

IGG એન્ટીબોડી ટેસ્ટ વાયરસને ડિટેક્ટ કરવા માટે નહી પરંતુ શરીરમાં વાયરસની એન્ટ્રી બાદ રિકવર થયા બાદ એન્ટીબોડી બની છે કે નહીં તે જાણવા માટે કરાઇ છે. ટૂંકમાં કહીએ તો વાયરસ સામે લડવા માટેની પ્રતિકારક ક્ષમતા જનરેટ થઇ છે કે નહીં તે જાણવા માટે આ ટેસ્ટ કરાઇ છે. આ ટેસ્ટ કોરોના બાદ રિકવરી બાદ 2 સપ્તાહ બાદ કરાઇ છે.

આ એન્ટીબોડી શરીર દ્રારા ઉત્પાદિત પ્રોટીન છે. જે વાયરસને બેઅસર કરવા માટે પ્રતિરક્ષા પ્રણાલી દ્રારા ઉપયોગમાં લેવાય છે. એન્ટીબોડી ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ લેવામાં આવે છે અને તેનો રિપોર્ટ 30 મિનિટમાં આવી જાય છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget