શોધખોળ કરો

Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

કોરોના વાયરસનું હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જરૂરી છે. કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કયા કયા ટેસ્ટ છે જાણીએ...

Coronavirus:કોરોના વાયરસનું હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જરૂરી છે. કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કયા કયા ટેસ્ટ છે જાણીએ...

આરટી પીસીઆર (R T PCR) ટેસ્ટ

કોરોના વાયરસના સંક્રમણના ટેસ્ટ R T PCR ટેસ્ટ માન્ય અને વધુ વિશ્વનિય ટેસ્ટ છે. R T PCRનું ફુલ ફોર્મ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમેરેજ ચેઇન રિએકશન ટેસ્ટ છે. આ ટેકનિકમાં નાક અથવા ગળાથી સ્વાબ લેવામાં આવે છે. આ ટેકનિકથી વાયરસના RNAની જાણી શકાય છે.

આરટી પીસીઆરમાં કોવિડના સેમ્પલના ટેસ્ટિંગની લેબ અલગ હોય છે, લેબ સાયન્ટિસ્ટ PPE કિટ પહેરીને સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે, ઓટોમોટિક ડિસ્ટ્રેક્ટર મશીનમાં સેમ્પલ નાખવામાં આવે છે ત્યારબાદ RT PCR ટેસ્ટમાં DNAને એમ્પિલફાઇ કરવામાં આવે છે અને સેમ્પલને PCR મશીનમાં રાખવામાં આવે છે, PCRમશીનમાં હીટિંગ, કૂલિંગના સાયકલ દ્રારા DNAની કોપી બને છે. ત્યારબાદ તેની એક-એક ડાઇની સરખામણી કરવામાં આવે છે. જો સેમ્પલ પોઝિટિવ હોય તો ડાઇ ચમકવા લાગે છે, લેબનો આ ટેસ્ટ 100% ટકા વિશ્વનિય મનાય છે.

Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

રેપિડ પોઇન્ટ ઓફ કેર (POC)  એન્ટીજન ડિટેકશન ટેસ્ટ (POC)

IMCRએ 14 જૂન 2020માં કોરોનાના ટેસ્ટ માટે તેના ઉપયોગને મંજૂરી આપી. આ ટેસ્ટમાં પણ R T PCR ટેસ્ટની જેમ કોરોના વાયરસે ડિટેક્ટ કરવામાં આવે છે. જો કે આ ટેસ્ટને બહુ વિશ્વનિય નથી મનાતો. તેનું પરિણામ બહુ જલ્દી મળે છે.આ ટેસ્ટને કોરિયાઇ કંપની SD ક્યોસેંસોર દ્રારા વિકસિત કરવામાં આવ્યો છે. આ કંપનીની એક શાખા ગુરુગ્રામના માનેસરમાં પણ છે.


Coronavirus: કોરોના વાયરસ માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? શા માટે R T PCR ટેસ્ટ વધુ વિશ્વનિય છે?

એન્ટીબોડી ટેસ્ટ (IGG)

IGG એન્ટીબોડી ટેસ્ટ વાયરસને ડિટેક્ટ કરવા માટે નહી પરંતુ શરીરમાં વાયરસની એન્ટ્રી બાદ રિકવર થયા બાદ એન્ટીબોડી બની છે કે નહીં તે જાણવા માટે કરાઇ છે. ટૂંકમાં કહીએ તો વાયરસ સામે લડવા માટેની પ્રતિકારક ક્ષમતા જનરેટ થઇ છે કે નહીં તે જાણવા માટે આ ટેસ્ટ કરાઇ છે. આ ટેસ્ટ કોરોના બાદ રિકવરી બાદ 2 સપ્તાહ બાદ કરાઇ છે.

આ એન્ટીબોડી શરીર દ્રારા ઉત્પાદિત પ્રોટીન છે. જે વાયરસને બેઅસર કરવા માટે પ્રતિરક્ષા પ્રણાલી દ્રારા ઉપયોગમાં લેવાય છે. એન્ટીબોડી ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ લેવામાં આવે છે અને તેનો રિપોર્ટ 30 મિનિટમાં આવી જાય છે.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget