શોધખોળ કરો

કોરોનાની લક્ષણો દેખાતા કેટલા દિવસ બાદ કરાવવો જોઇએ ટેસ્ટ? જાણકાર શું કહે છે જાણો

ડોક્ટરની સલાહ છે કે, કોરોના લક્ષણો દેખાય તો સૌથી પહેલા કવોરોન્ટાઇન થઇ જાવ, દવા લેવાનું શરૂ કરી દો. ત્રણ દિવસ બાદ પણ લક્ષણો અનુભવાય તો કોવિડનો ટેસ્ટ કરાવો.

Corona Virus:ડોક્ટરની સલાહ છે કે, કોરોના લક્ષણો દેખાય તો સૌથી પહેલા કવોરોન્ટાઇન થઇ જાવ, દવા લેવાનું શરૂ કરી દો. ત્રણ દિવસ બાદ પણ લક્ષણો અનુભવાય તો કોવિડનો ટેસ્ટ કરાવો.

કોરોનાની બીજી લહેરમાં સતત વધી રહેલા કેસના કારણે લોકો હાલ ગભરાઇ ગયા છે. સામાન્ય શરદી ઉધરસ થતાં પણ કોવિડ હોવાની શંકા થવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ કોવિડના શરૂઆતના સમયમાં જ જો યોગ્ય પગલા લેવામાં આવે તો સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય છે અને તે વધુ જોખમકારક નથી બનતું.

એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલરિયાએ જણાવ્યું કે, “કોરોનાની આજની સ્થિતિમાં ગંભીર પરિણામથી બચવું હોય તો આપણે વાયરસથી બે કદમ આગળ ચાલવું જોઇશે”

એક્સપર્ટના મત મુજબ કોવિડ-19 એક આત્મ વિષાણુ સંક્રમણ છે અને જો શરૂઆતથી સતર્ક રહેવામાં આવે તો 90 ટકા કેસમાં ઘરે રહીને દર્દી સાજો થઇ શકે છે. શરૂઆતમાં જે લોકો લક્ષણોને અનુભવતા હોવા છતાં પણ અવગણના કરે છે તેના કારણે ફેફસામાં સંક્રમણ વધી જાય છે પરિણામ સ્વરૂપ ઓક્જિનની કમી વર્તાય છે અને દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. તો શરૂઆતના સમયમાં માઇલ્ડ લક્ષણો દેખાતાની સાથે સતર્ક થઇ જવું જોઇએ, ખુદને આઇસોલેટ કરીને દવા શરૂ કરી દેવી જોઇએ અને ત્રણ દિવસ બાદ રિપોર્ટ કરાવો જરૂરી છે.

દેશમાં શું છે કોરાનાની સ્થિતિ

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget