શોધખોળ કરો

30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે

1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો.

નવી દિલ્હીઃ જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધાર કાર્ડ એક બીજા સાથે લિંક નહીં કરાવ્યા હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ પહેલા આ નિયમ હતો કે જો તમે પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં કરાવો તો તેને રદ્દ કરવામાં આવશે એટલે કે તમારે નવું પાન કાર્ડ કઢાવવું પડશે. પરંતુ હવે લિંક ન કરાવવા પર માત્ર તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો. આગળ વાંચો પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે કરશો લિંક.... PAN Card – Aadhar Cardને જોડવા માટે પહેલા તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર ડાબી બાજુએ ક્વિક લિંકની નીચે “લિંક આધાર”નો વિકલ્પ આપવામાં આવશે, તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. પેજ ખુલ્યા પછી તમારે PAN Card નંબર અને Aadhar Card નંબરની વિગતો ભરવાની રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે ત્યાર બાદ તમારે કેપ્ચા કોડની વિગતો ભરવાની રહેશે. તે ભર્યા બાદ ‘લિંક આધાર’ના વિકલ્પ પર ક્લિક કરો. જેમને આંખોની તકલીફ છે તે લોકો માટે કેપ્ચાની જગ્યાએ ઓટીપી પણ ઉપલબ્ધ છે. ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, બીજું નવું પેજ ખુલશે. અહીં તમને જાણ કરવામાં આવશે કે તમારા PAN Card – Aadhar Cardને લિંક કરવા માટે UIDAIને એક અરજી મોકલવામાં આવી છે. તમારે આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ કે, PAN Card – Aadhar Cardને જોડતા પહેલા ખાતરી કરો કે, તમારી માહિતી બંનેમાં સમાન છે. ઇન્કમટેક્સ વિભાગ પાન અને આધારને લિંક કરવા માટેના બંને ડોક્યુમેન્ટની માહિતી તપાસે છે. જો તમે પાન અને આધારને લિંક કરવા માટે અરજી કરી છે, તો પછી તમે તેનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget