શોધખોળ કરો

30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે

1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો.

નવી દિલ્હીઃ જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધાર કાર્ડ એક બીજા સાથે લિંક નહીં કરાવ્યા હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ પહેલા આ નિયમ હતો કે જો તમે પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં કરાવો તો તેને રદ્દ કરવામાં આવશે એટલે કે તમારે નવું પાન કાર્ડ કઢાવવું પડશે. પરંતુ હવે લિંક ન કરાવવા પર માત્ર તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો. આગળ વાંચો પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે કરશો લિંક.... PAN Card – Aadhar Cardને જોડવા માટે પહેલા તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર ડાબી બાજુએ ક્વિક લિંકની નીચે “લિંક આધાર”નો વિકલ્પ આપવામાં આવશે, તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. પેજ ખુલ્યા પછી તમારે PAN Card નંબર અને Aadhar Card નંબરની વિગતો ભરવાની રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે ત્યાર બાદ તમારે કેપ્ચા કોડની વિગતો ભરવાની રહેશે. તે ભર્યા બાદ ‘લિંક આધાર’ના વિકલ્પ પર ક્લિક કરો. જેમને આંખોની તકલીફ છે તે લોકો માટે કેપ્ચાની જગ્યાએ ઓટીપી પણ ઉપલબ્ધ છે. ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, બીજું નવું પેજ ખુલશે. અહીં તમને જાણ કરવામાં આવશે કે તમારા PAN Card – Aadhar Cardને લિંક કરવા માટે UIDAIને એક અરજી મોકલવામાં આવી છે. તમારે આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ કે, PAN Card – Aadhar Cardને જોડતા પહેલા ખાતરી કરો કે, તમારી માહિતી બંનેમાં સમાન છે. ઇન્કમટેક્સ વિભાગ પાન અને આધારને લિંક કરવા માટેના બંને ડોક્યુમેન્ટની માહિતી તપાસે છે. જો તમે પાન અને આધારને લિંક કરવા માટે અરજી કરી છે, તો પછી તમે તેનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget