શોધખોળ કરો

Independence Day : આપ જાણો છો શા માટે 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયો દેશ,.તેની પાછળનું આ હતું કારણ

15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે. જો કે આ ઐતિહાસિક તારીખ નક્કી થયા પાછળ એક કહાણી છે

Independence Day :15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે.

15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે. સમજીએ

ઇતિહાસમાં ઘટેલી ઘટનાની સાલવારી યાદ રાખવી સરળ નથી પરંતુ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન એ સૌ કોઇ હિન્દુસ્તાનીના સ્મૃતિપટ્ટ પર અંકિત છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર  દિનની ઉજવણી થાય છે.

ઉલ્લેખનિય છે કે, 1947 15મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારતને  તેમના શાસનથી મુક્ત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, અંગ્રજોએ 190 વર્ષ સુધી ભારત પર શાસન કર્યં હતું. પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રજોએ ભારત પર કબ્જો કર્યો અને 190 વર્ષ સુધી રાજ કર્યું અને 15 ઓગસ્ટે બ્રિટિશરોએ ભારતને તેના શાસનમાંથી મુક્ત કર્યું.

15મી ઓગસ્ટે જ કેમ સ્વતંત્ર દિનની ઉજવણી

જાણીતા લેખક લેરી કોલિન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ ફ્રીડમ એન્ડ મીડનાઇટમાં વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ લેખકોએ બ્રિટિશના છેલ્લા શાસક વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. આ મુદ્દે થયેલી ચર્ચામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટની તારીખના પસંદગી પાછળના કારણોનો પણ ખુલાસો કર્યો હતો. આ સમયે દેશને આઝાદ કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો અને ત્ચારબાદ ભારતના નેતા સાથે બેઠક પણ હતી બાદ માઉન્ટબેટને પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યાં હતા.

આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ  કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના  રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી હતી આ જ દિવસે ભારતને સંપૂર્ણ આઝાદી મળતાં 15 ઓગસ્ટ જ ભારતનો  સ્વતંત્ર દિન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget