શોધખોળ કરો

Independence Day : આપ જાણો છો શા માટે 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયો દેશ,.તેની પાછળનું આ હતું કારણ

15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે. જો કે આ ઐતિહાસિક તારીખ નક્કી થયા પાછળ એક કહાણી છે

Independence Day :15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે.

15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે. સમજીએ

ઇતિહાસમાં ઘટેલી ઘટનાની સાલવારી યાદ રાખવી સરળ નથી પરંતુ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન એ સૌ કોઇ હિન્દુસ્તાનીના સ્મૃતિપટ્ટ પર અંકિત છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર  દિનની ઉજવણી થાય છે.

ઉલ્લેખનિય છે કે, 1947 15મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારતને  તેમના શાસનથી મુક્ત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, અંગ્રજોએ 190 વર્ષ સુધી ભારત પર શાસન કર્યં હતું. પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રજોએ ભારત પર કબ્જો કર્યો અને 190 વર્ષ સુધી રાજ કર્યું અને 15 ઓગસ્ટે બ્રિટિશરોએ ભારતને તેના શાસનમાંથી મુક્ત કર્યું.

15મી ઓગસ્ટે જ કેમ સ્વતંત્ર દિનની ઉજવણી

જાણીતા લેખક લેરી કોલિન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ ફ્રીડમ એન્ડ મીડનાઇટમાં વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ લેખકોએ બ્રિટિશના છેલ્લા શાસક વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. આ મુદ્દે થયેલી ચર્ચામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટની તારીખના પસંદગી પાછળના કારણોનો પણ ખુલાસો કર્યો હતો. આ સમયે દેશને આઝાદ કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો અને ત્ચારબાદ ભારતના નેતા સાથે બેઠક પણ હતી બાદ માઉન્ટબેટને પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યાં હતા.

આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ  કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના  રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી હતી આ જ દિવસે ભારતને સંપૂર્ણ આઝાદી મળતાં 15 ઓગસ્ટ જ ભારતનો  સ્વતંત્ર દિન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
Embed widget