શોધખોળ કરો

યોગી સરકારનાં આ મહિલા મંત્રીનું કોરોનાના કારણે થયું નિધન, જાણો ક્યું મંત્રાલય હતું તેમની પાસે?

રવિવારે યોગી સરકારની કેબિનેટ મંત્રી કમલરાનીનુ કોરોનાના કારણે નિધન થયુ છે. કમલરાનીનો લખનઉ પીજીઆઇની સારવાર ચાલી રહી હતી. કમલરાની પાસે ઉત્તરપ્રદેશ સરકારમાં ટેકનિકલ એજ્યૂકેશન મંત્રાલય હતુ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે એક મોટુ મોત સામે આવ્યુ છે. રવિવારે યોગી સરકારની કેબિનેટ મંત્રી કમલરાનીનુ કોરોનાના કારણે નિધન થયુ છે. કમલરાનીનો લખનઉ પીજીઆઇની સારવાર ચાલી રહી હતી. કમલરાની પાસે ઉત્તરપ્રદેશ સરકારમાં ટેકનિકલ એજ્યૂકેશન મંત્રાલય હતુ. ઉત્તરપ્રદેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. આની પકડમાં હવે નેતા અને મોટા મોટા અધિકારીઓ પણ આવવા લાગ્યા છે. મંત્રી કમલરાનીને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. તેમને સિવિલ હૉસ્પીટલમાં ટ્રેનેટ મશીનમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ તેમને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. સિવિલ હૉસ્પીટલના નિર્દેશક ડૉ. ડીએસ નેગીએ જણાવ્યુ કે ફાઇનલ તપાસ માટે સેમ્પલ કેજીએમયુ મોકલવામાં આવ્યુ છે, જેમાં તે કોરોના પૉઝિટીવ આવી હતી. આ પછી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ તેમને પીજીઆઇમાં ભરતી કરાવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. શનિવાર તેમની તબિયત બગડી ગઇ હતી. રવિવારે સવારે અચાનક તબિયતક વધારે બગડી જેના કારણે તેમનુ મોત થઇ ગયુ હતુ. યોગી સરકારનાં આ મહિલા મંત્રીનું કોરોનાના કારણે થયું નિધન, જાણો ક્યું મંત્રાલય હતું તેમની પાસે? નોંધનીય છે કે આ પહેલા યુપી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહની સાથે ચેતન ચૌહાન, આયુષ મંત્રી ડૉ. ધર્મ સિંહ સૈની, રમત ગમત તથા યુવા કલ્યાણ મંત્રી ઉપેન્દ્ર તિવારી તથા રઘુરાજ સિંહ પૉઝિટીવ થયા હતા. જોકે રાજેન્દ્ર પ્રતાપ હવે સ્વાસ્થ થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. યોગી સરકારનાં આ મહિલા મંત્રીનું કોરોનાના કારણે થયું નિધન, જાણો ક્યું મંત્રાલય હતું તેમની પાસે?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget