શોધખોળ કરો

International Labour Day 2023: જાણો 1 મેના દિવસે કેમ મનાવાય છે મજુર દિવસ, શું છે તેનો ઇતિહાસ અને હેતુ

દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.

 International Labour Day 2023: દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો  અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.

 મજૂર દિવસ માત્ર કામદારોને સન્માનવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ મનાવવાનો  હેતુ  શ્રમિકોને તેમના   અધિકારો માટે જાગૃત કરવાનો  પણ  છે. જેથી તેમને સમાન અધિકાર મળી શકે. તો ચાલો જાણીએ શું છે આ દિવસનો ઈતિહાસ અને આ દિવસની ઉજવણીનો હેતુ

શા માટે 1લી મેના રોજ મજૂર દિવસ ઉજવવામાં આવે છે?

1 મે ​​1886ના રોજ અમેરિકામાં આંદોલન શરૂ થયું. આ આંદોલનમાં અમેરિકાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આવા આંદોલનનું કારણ કામના કલાકો હતા કારણ કે મજૂરોને દિવસમાં 15-15 કલાક કામ કરાવવામાં આવતું હતું. આંદોલનની વચ્ચે પોલીસે કામદારો પર ગોળીબાર કર્યો અને ઘણા કામદારોએ જીવ ગુમાવ્યો તો  100 થી વધુ કામદારો ઘાયલ થયા હતા. આ ચળવળના ત્રણ વર્ષ પછી, 1889 માં, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બેઠક મળી. જેમાં દરેક મજૂર પાસેથી એક દિવસમાં માત્ર 8 કલાક કામ લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કોન્ફરન્સમાં જ 1લી મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર વર્ષે 1લી મેના રોજ રજા આપવાનું પણ નક્કી કરાયું હતું. અમેરિકામાં આઠ કલાક કામ કરતા કામદારોના નિયમ બાદ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ભારતમાં ક્યારે શરૂ થયું

અમેરિકામાં 1 મે, 1889ના રોજ લેબર ડે મનાવવાનો પ્રસ્તાવ આવ્યો હોવા છતાં. પરંતુ તે લગભગ 34 વર્ષ પછી ભારત આવ્યો હતો. ભારતમાં મજૂર દિવસની ઉજવણી 1લી મે 1923ના રોજ ચેન્નાઈથી શરૂ થઈ હતી. આ નિર્ણય લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો. આ બેઠકને અનેક સંસ્થાઓ અને સામાજિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. જેઓ મજૂરોના અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. ડાબેરીઓ તેનું નેતૃત્વ કરી રહ્યા હતા.

શું છે મજૂર દિવસનો હેતુ?

દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસ મનાવવાનો હેતુ મજૂરો અને કામદારોની સિદ્ધિઓ અને યોગદાનને સન્માનવાનો છે. આ સાથે મજૂરોના હક અને અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે અને શોષણ બંધ કરવું પડશે. આ દિવસે, ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
ઘરે બેઠા એક ક્લિકમાં બદલશે ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર, RTOના ધક્કા નહીં ખાવા પડે 
ઘરે બેઠા એક ક્લિકમાં બદલશે ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર, RTOના ધક્કા નહીં ખાવા પડે 
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Embed widget