શોધખોળ કરો

International Labour Day 2023: જાણો 1 મેના દિવસે કેમ મનાવાય છે મજુર દિવસ, શું છે તેનો ઇતિહાસ અને હેતુ

દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.

 International Labour Day 2023: દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો  અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.

 મજૂર દિવસ માત્ર કામદારોને સન્માનવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ મનાવવાનો  હેતુ  શ્રમિકોને તેમના   અધિકારો માટે જાગૃત કરવાનો  પણ  છે. જેથી તેમને સમાન અધિકાર મળી શકે. તો ચાલો જાણીએ શું છે આ દિવસનો ઈતિહાસ અને આ દિવસની ઉજવણીનો હેતુ

શા માટે 1લી મેના રોજ મજૂર દિવસ ઉજવવામાં આવે છે?

1 મે ​​1886ના રોજ અમેરિકામાં આંદોલન શરૂ થયું. આ આંદોલનમાં અમેરિકાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આવા આંદોલનનું કારણ કામના કલાકો હતા કારણ કે મજૂરોને દિવસમાં 15-15 કલાક કામ કરાવવામાં આવતું હતું. આંદોલનની વચ્ચે પોલીસે કામદારો પર ગોળીબાર કર્યો અને ઘણા કામદારોએ જીવ ગુમાવ્યો તો  100 થી વધુ કામદારો ઘાયલ થયા હતા. આ ચળવળના ત્રણ વર્ષ પછી, 1889 માં, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બેઠક મળી. જેમાં દરેક મજૂર પાસેથી એક દિવસમાં માત્ર 8 કલાક કામ લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કોન્ફરન્સમાં જ 1લી મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર વર્ષે 1લી મેના રોજ રજા આપવાનું પણ નક્કી કરાયું હતું. અમેરિકામાં આઠ કલાક કામ કરતા કામદારોના નિયમ બાદ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ભારતમાં ક્યારે શરૂ થયું

અમેરિકામાં 1 મે, 1889ના રોજ લેબર ડે મનાવવાનો પ્રસ્તાવ આવ્યો હોવા છતાં. પરંતુ તે લગભગ 34 વર્ષ પછી ભારત આવ્યો હતો. ભારતમાં મજૂર દિવસની ઉજવણી 1લી મે 1923ના રોજ ચેન્નાઈથી શરૂ થઈ હતી. આ નિર્ણય લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો. આ બેઠકને અનેક સંસ્થાઓ અને સામાજિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. જેઓ મજૂરોના અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. ડાબેરીઓ તેનું નેતૃત્વ કરી રહ્યા હતા.

શું છે મજૂર દિવસનો હેતુ?

દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસ મનાવવાનો હેતુ મજૂરો અને કામદારોની સિદ્ધિઓ અને યોગદાનને સન્માનવાનો છે. આ સાથે મજૂરોના હક અને અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે અને શોષણ બંધ કરવું પડશે. આ દિવસે, ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget