શોધખોળ કરો

જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા

ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવાયા હતાં

જામનગરમાં ડિજીટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં પણ ફરી એકવાર ડિજીટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો હતો. જામનગરમાં ખાનગી રિફાઇનરીના કર્મચારીને ડિજીટલ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા. છેતરપિંડી કરનારા લોકોએ સીબીઆઇ, ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી જામનગરના યુવક સાથે છેતરપિંડી કરી હતી. NDPSના કેસમાં ધરપકડની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે જામનગરના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી.

ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવાયા હતાં. અત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે.

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ડિજીટલ અરેસ્ટ કરીને સાયબર ઠગોએ 17 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તેમાં એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ મહેફૂઝઆલમ શાહ અને નદીમખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. તેમાં નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. અન્ય પણ એક રશિયન હતો જે ત્યાંથી ભાગી ગયો છે તેને શોધવાની તપાસ ચાલુ છે.

શું છે ડિજીટલ અરેસ્ટ?

ડિજીટલ અરેસ્ટ એ સાયબર ગુનો છે. આ ગુનામાં અપરાધીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની જાણકારી ચોરી કરીને, તેમને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ડિજીટલ અરેસ્ટમાં અપરાધીઓ ધમકી આપે છે કે જો તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરી દેવામાં આવશે. નકલી IPS અથવા CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને ધમકી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget