શોધખોળ કરો

ઇડરના કામલીલાના કેસમાં બંને જૈન સાધુઓને કોર્ટમાં રજૂ કરાતા શું થયું? જાણો વિગત

આરોપી જૈન મુનિ કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે. કોર્ટે ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર આરોપીઓને મુક્ત કરતી વખતે શરતો લાદી છે.

ઇડરઃ સાબરકાંઠાના ઇડર શહેરમાં આવેલા પાવાપુરી જૈન મંદિરના બે જૈન મુનિઓએ લંપટલીલા આચરવાની ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે બંને જૈન મુનિ ધરપકડ કરી હતી. આ પછી તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી જૈન મુનિ કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે. ઇડરની સ્થાનિક અદાલતે શરતી જામીન આપ્યા છે. કોર્ટે ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર આરોપીઓને મુક્ત કરતી વખતે શરતો લાદી છે. તપાસમાં સહકાર આપવા તેમજ પુરાવા સાથે કોઈપણ પ્રકારના ચેડા નહીં કરવાની કોર્ટે શરત લાદી છે. પાસપોર્ટ ન હોય તો તે અંગેનું પ્રમાણ પત્ર કરવા કોર્ટે હુકમ કર્યો છે. આરોપીઓના સરનામા સહિતની વિગતો કોર્ટમાં રજુ કરવાની રહેશે. પોલીસે છ અલગ અલગ મુદ્દાઓ ટાંકીને તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી હોવાના કારણોસર ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે. પોલીસ તપાસમાં નવા તથ્યો અને હકીકતો બહાર આવે તો લંપટ મુનિઓની મુશ્કેલી વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget