શોધખોળ કરો

India vs Pakistan Asia Cup: ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે નાનાપાટેકરે પોતોનો વિચાર કર્યો વ્યક્ત, જાણો શું કહ્યું?

Nana Patekar On Asia Cup : પહેલગામ હુમલા બાદ, એશિયા કપમાં ભારત પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન, નાના પાટેકરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે ભારતે…

Nana Patekar On Asia Cup : એશિયા કપ 2025 માં પાકિસ્તાન સાથે ભારતની મેચ રમવા પર હોબાળો મચી ગયો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતમાં ઘણા પાકિસ્તાની કલાકારો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, લોકો ભારતનો પાકિસ્તાન સાથે મેચ રમવાનો પણ વિરોધ કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે પણ કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ.

ન્યૂઝ એજન્સી IANS ને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં, નાના પાટેકરે કહ્યું- 'સાચું કહું તો, મને લાગે છે કે, મારે આ પર બોલવું જોઈએ નહીં. તેમ છતાં, મારો અંગત અભિપ્રાય છે કે, ભારતે ન રમવું જોઈએ. મને લાગે છે કે, જે દેશાના લોકોએ  આપણા લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે, તે દેશ સાથે શા માટે રમવું જોઇએ? મારું માનવું છે કે, મારે ફક્ત તે જ બાબતો પર બોલવું જોઈએ જે મારા હાથમાં છે.'

 

સુનિલ શેટ્ટીએ સમર્થનમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો

આ પહેલાં, સુનિલ શેટ્ટીએ પણ ભારત-પાકિસ્તાન મેચ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જોકે, તેમણે મેચનો વિરોધ કર્યો ન હતો. તેમણે કહ્યું- 'આ એક વિશ્વ રમત સંગઠન છે. તેમણે આ નિયમોનું પાલન કરવું પડશે કારણ કે બીજી ઘણી રમતો છે અને ઘણા ખેલાડીઓ તેમાં સામેલ છે. ભારતીય હોવાને કારણે, મારી એ વ્યક્તિગત ચોઇસ હોવી જોઇએ કે, મારે મેચ ન જોવો જોઇએ.

 

'તમે ક્રિકેટરોને રમવા માટે દોષી ઠેરવી શકતા નથી...'

સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે આ મેચ માટે કોઈ ક્રિકેટરને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું- 'આ નિર્ણય ભારતે લેવાનો છે, પરંતુ તમે ક્રિકેટરોને રમવા માટે દોષી ઠેરવી શકતા નથી કારણ કે તેઓ પણ ખેલાડીઓ છે અને તેમની પાસેથી દેશનું પ્રતિનિધિત્વ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને લાગે છે કે આ નિર્ણય આપણે બધાએ લેવાનો છે. જો હું તે જોવા માંગતો નથી, તો હું તે જોઈશ નહીં. તમે શું કરવા માંગો છો તે નક્કી કરવાનું તમારા બધા પર નિર્ભર છે. તે BCCI ના હાથમાં નથી. આ એક વિશ્વ રમત સંગઠન છે, અને તમે કોઈને દોષી ઠેરવી શકતા નથી.'

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget