શોધખોળ કરો

Comment On Ram: રામને માંસાહારી ગણાવ્યા બાદ વિરોધના જવાબમાં NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે શું કહ્યું સાંભળો

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NCP Leader Jitendra Awhad On Ram: NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને કરેલા નિવેદન બદલ માફી માંગી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું છે કે ભાષણ આપતી વખતે તેણે ભૂલ કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ભગવાન રામની જીવનશૈલી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.

"ક્યારેક ભૂલ થઇ જતી હોય છે"

નિવેદન અંગે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા, પરંતુ હવે તેમણે યુ-ટર્ન લીધો છે. ગુરુવારે (4 જાન્યુઆરી) તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે,  "હું ભાષણ દરમિયાન બોલતો જ ગયો એમાં ક્યારેક મારાથી ભૂલ પણ  થઈ જાય છે... હું મારા નિવેદન માટે માફી માંગુ છું."

અજિત પવાર જૂથના નેતાઓમાં પણ નારાજગી

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નિવેદન પર અડગ હતા

એનસીપીના નેતાએ અગાઉ તેમના નિવેદન અંગે કડક વલણ અપનાવ્યું હતું કે તે પોતાના નિવેદન પર અડગ છે જો કે વિરોધનો વંટોળ શરૂ થતાં તેમણે માફી માંગી હતી.

"ભગવાન શ્રી રામચંદ્ર તમને સદ્બુદ્ધિ આપે"

મહારાષ્ટ્ર ભાજપે પણ NCP નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે બુધવારે (3 જાન્યુઆરી) ટ્વિટર પર લખ્યું, 'જિતેન્દ્ર આવ્હાડ,  આપનો સાર્વજનિક  વિરોધ! તમે આજે ભગવાન રામચંદ્રને યાદ કર્યા. તમારા વર્તન અને વિચારોમાં રામ કરતાં રાવણ વધુ સ્પષ્ટ દેખાય છે. હિંદુ દેવતાઓનું અપમાન કરવાથી ન જાણે આપને શું ખુશી મળે છે એ તો તમે જ જાણો, જો કે આપને ખબર નથી કે,  ખોટો અને આપની સુવિધાજનક  ઈતિહાસ લખવાની તમારી જૂની યુક્તિ રામભક્તો સહન નહીં કરે. ભગવાન શ્રી રામચંદ્ર આપને સદ બુદ્ધિ આપે!”

ભગવાન રામ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે આવા નિવેદનો રાજકારણ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget