શોધખોળ કરો

One Nation One Election: વન નેશન વન ઇલેકશનથી દેશને શું થશે ફાયદો અને નુકસાન

One Nation One Election: કેન્દ્ર સરકારે 'વન નેશન વન ઇલેકશન' પર એક સમિતિની રચના એવા સમયે કરી છે જ્યારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે

One Nation One Election:દેશમાં વન નેશન, વન ઈલેક્શનની ચર્ચાએ જોર પકડ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે (1 સપ્ટેમ્બર) એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે એક સમિતિની રચના કરી છે, જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કામ કરશે. કમિટી દેશમાં એક સાથે ચૂંટણીની શક્યતાઓ તપાસશે.

આ સમિતિની રચના એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કેન્દ્ર સરકાર આ સમયગાળા દરમિયાન વન નેશન વન ઈલેક્શન સહિત અનેક મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આજે આપણે વન નેશન વન ઇલેક્શનના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું,

વન નેશન વન ઇલેકશનના ફાયદા

દેશમાં એકસાથે ચૂંટણી યોજવાના સમર્થનમાં સૌથી મજબૂત દલીલ અલગ ચૂંટણીઓ પર ખર્ચવામાં આવતી જંગી રકમ ઘટાડવાની છે. ઈન્ડિયા ટુડેએ તેના અહેવાલોમાં જણાવ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી લડતા રાજકીય પક્ષોના ખર્ચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે.

એકસાથે ચૂંટણીના સમર્થનમાં આપવામાં આવેલી એક દલીલ એ છે કે તેનાથી વહીવટી તંત્ર સુગમ બની જશે. ચૂંટણી દરમિયાન અધિકારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય છે, જેના કારણે સામાન્ય વહીવટી કામગીરી પ્રભાવિત થાય છે.

એક સાથે ચૂંટણી થવાની આશંકા

પ્રાદેશિક પક્ષોને મોટો ડર એ છે કે તેઓ તેમના સ્થાનિક મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવી શકશે નહીં કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ કેન્દ્રમાં આવશે. આ સિવાય તેઓ ચૂંટણી ખર્ચ અને ચૂંટણી રણનીતિના મામલે રાષ્ટ્રીય પક્ષો સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

સર્વે શું કહે છે?

ઈન્ડિયા ટુડેએ 2015માં IDFC સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણને ટાંકીને જણાવ્યું હતું કે જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે તો 77 ટકા સંભાવના છે કે મતદારો રાજ્યની વિધાનસભા અને લોકસભામાં એક જ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને પસંદ કરશે. તે જ સમયે, જો છ મહિનાના અંતરાલમાં ચૂંટણી યોજવામાં આવે છે, તો માત્ર 61 ટકા મતદારો એક પક્ષ પસંદ કરશે.

આ પણ વાંચો 

રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ

કેન્દ્ર સરકારે 'One nation, One election માટે કમિટી બનાવી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવ્યા અધ્યક્ષ

Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી

Startup Layoffs: ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી બે વર્ષમાં 1 લાખ લોકોએ નોકરી ગુમાવી! 1,400 થી વધુ કંપનીઓએ છૂટા કર્યા

            

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget