શોધખોળ કરો

One Nation One Election: વન નેશન વન ઇલેકશનથી દેશને શું થશે ફાયદો અને નુકસાન

One Nation One Election: કેન્દ્ર સરકારે 'વન નેશન વન ઇલેકશન' પર એક સમિતિની રચના એવા સમયે કરી છે જ્યારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે

One Nation One Election:દેશમાં વન નેશન, વન ઈલેક્શનની ચર્ચાએ જોર પકડ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે (1 સપ્ટેમ્બર) એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે એક સમિતિની રચના કરી છે, જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કામ કરશે. કમિટી દેશમાં એક સાથે ચૂંટણીની શક્યતાઓ તપાસશે.

આ સમિતિની રચના એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કેન્દ્ર સરકાર આ સમયગાળા દરમિયાન વન નેશન વન ઈલેક્શન સહિત અનેક મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આજે આપણે વન નેશન વન ઇલેક્શનના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું,

વન નેશન વન ઇલેકશનના ફાયદા

દેશમાં એકસાથે ચૂંટણી યોજવાના સમર્થનમાં સૌથી મજબૂત દલીલ અલગ ચૂંટણીઓ પર ખર્ચવામાં આવતી જંગી રકમ ઘટાડવાની છે. ઈન્ડિયા ટુડેએ તેના અહેવાલોમાં જણાવ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી લડતા રાજકીય પક્ષોના ખર્ચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે.

એકસાથે ચૂંટણીના સમર્થનમાં આપવામાં આવેલી એક દલીલ એ છે કે તેનાથી વહીવટી તંત્ર સુગમ બની જશે. ચૂંટણી દરમિયાન અધિકારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય છે, જેના કારણે સામાન્ય વહીવટી કામગીરી પ્રભાવિત થાય છે.

એક સાથે ચૂંટણી થવાની આશંકા

પ્રાદેશિક પક્ષોને મોટો ડર એ છે કે તેઓ તેમના સ્થાનિક મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવી શકશે નહીં કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ કેન્દ્રમાં આવશે. આ સિવાય તેઓ ચૂંટણી ખર્ચ અને ચૂંટણી રણનીતિના મામલે રાષ્ટ્રીય પક્ષો સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

સર્વે શું કહે છે?

ઈન્ડિયા ટુડેએ 2015માં IDFC સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણને ટાંકીને જણાવ્યું હતું કે જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે તો 77 ટકા સંભાવના છે કે મતદારો રાજ્યની વિધાનસભા અને લોકસભામાં એક જ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને પસંદ કરશે. તે જ સમયે, જો છ મહિનાના અંતરાલમાં ચૂંટણી યોજવામાં આવે છે, તો માત્ર 61 ટકા મતદારો એક પક્ષ પસંદ કરશે.

આ પણ વાંચો 

રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ

કેન્દ્ર સરકારે 'One nation, One election માટે કમિટી બનાવી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવ્યા અધ્યક્ષ

Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી

Startup Layoffs: ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી બે વર્ષમાં 1 લાખ લોકોએ નોકરી ગુમાવી! 1,400 થી વધુ કંપનીઓએ છૂટા કર્યા

            

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Embed widget