શોધખોળ કરો

કૃષિ કાયદાને લઈ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો ઉલ્લેખ કરીને PM મોદીએ શું કહ્યું ? જાણો વિગતે

પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા સવા બે મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સદનમાં ખેડૂત આંદોલન પર પૂરતી ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને બતાવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં. મહત્તમ સમય જે વાત થઈ તે આંદોલનને લગતી હતી. પરંતુ કઈ વાતને લઈને આંદોલન છે ? તેના પર સૌ મૌન છે. જે મૂળભૂત વાત છે તેના પર પણ ચર્ચા થવી જોઈએ. આંદોલન પર રાજનીતિ હાવિ થઈ રહી છે. વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે. સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મનમોહન સિંહે જે કહ્યું હતું તે કૃષિ સુધારા કરવામાં આવ્યા છે. દરેક સરકારોએ કૃષિ સુધારાની વકાલત કરી છે. સુધારાની વાત કરનારા વિપક્ષે યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, આંદોલનકારીઓને સમજાવીને દેશે આગળ વધવુ પડશે. પીએમ મોદીએ સદનમાં મનમોહન સિંહના કથનને વાંચતા કહ્યું કે, મનમોહન સિહે કહ્યું હતું, અમારા વિચારો છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારા પ્રયાસ છે ખેડૂતોને ઉપજ વેચવાની મંજૂરી મળવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે. ખેડૂત આંદોલન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેતીની મૂળભૂત સમસ્યા શું છે. તેના મૂળ ક્યાં છે. હું આજે પૂર્વ વડાપ્રધાન ચૌદરી ચરણજીની વાત કહેવા માંગુ છું. તેઓ નાના ખેડૂતોની સ્થિતિને લઈ હંમેશા ચિંતા કરતા હતા. તેમણે કહ્યું કે, કૃષિ સુધારાની વાત કરવાવાળા અચાનક પાછળ હટી ગયા છે. પહેલાની સરકારોના વિચારોમાં નાના ખેડૂતો ક્યાં હતા ? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ એક કાર્યક્રમ કરે છે લોનમાફી, આ વોટનો કાર્યક્રમ છે કે દેવામાફીનો તે દેશના નાગરિકો જાણે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણે સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે. વડાપ્રધાને કહ્યું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Ketan Agarwal Murder Case: સિયા ગોયલના પરિવારની વધી મુશ્કેલી, દુકાન બંધ કરવાની મળી નોટિસ
Ketan Agarwal Murder Case: સિયા ગોયલના પરિવારની વધી મુશ્કેલી, દુકાન બંધ કરવાની મળી નોટિસ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: રથ કાલુપુર સર્કલ પહોંચ્યા, ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: રથ કાલુપુર સર્કલ પહોંચ્યા, ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Embed widget