શોધખોળ કરો

PM Modi Jammu-Kashmir Visit: 370 હટાવ્યા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યાં PM મોદી, જાણો શું કહ્યું

PM મોદીએ શ્રીનગરમાં કહ્યું હતું કે, આજે સમર્પિત કરવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીરના વિકાસને પ્રોત્સાહન આપશે. આજે જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ-કાશ્મીર આજે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે.

PM Modi Jammu-Kashmir Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન  કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમ દરમિયાન શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એક  સભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમએ કહ્યું કે "પૃથ્વીના આ  સ્વર્ગમાં આવવાની અનુભૂતિ શબ્દમાં ન વર્ણવી શકાય." "શ્રીનગરના અદ્ભુત લોકોમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, “આજે સ્વદેશ દર્શન યોજના હેઠળ છ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વદેશ દર્શન યોજનાનો આગળનો તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય સ્થળો માટે લગભગ 30 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

આ નવું જમ્મુ અને કાશ્મીર છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી."

પીએમ મોદીએ કહ્યું કે આજે સમર્પિત કરવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીરના વિકાસને પ્રોત્સાહન આપશે. જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે. જમ્મુ-કાશ્મીર પોતાનામાં જ એક મોટી બ્રાન્ડ છે.

"શ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે"

જનતાને સંબોધિત કરતી વખતે પીએમએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત જમ્મુ અને કાશ્મીર પ્રાથમિકતા છે. વિકાસની શક્તિ, પર્યટનની શક્યતાઓ, ખેતી પેદાશની  ક્ષમતા અને જમ્મુ-કાશ્મીરના યુવાનોનું નેતૃત્વ. વિકસિત જમ્મુ-કાશ્મીર બનાવવાના માર્ગને પ્રશસ્ત કરે છે.  શ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે.

 

પીએમએ કહ્યું કે, આજે જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર આજે આઝાદીથી શ્વાસ લઈ રહ્યું છે. આગામી પવિત્ર માસ રમઝાન અને મહાશિવરાત્રી માટે હું અગાઉથી મારી શુભેચ્છા પાઠવું છું.                          

PM મોદીએ શિલ્પકારો સાથે કરી મુલાકાત  

ગુરુવારે શ્રીનગરની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રદર્શનમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને કારીગરોને પણ મળ્યા હતા. સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાન 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમમાં ભાગ લેવા માટે બક્ષી સ્ટેડિયમ પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget