શોધખોળ કરો
Advertisement
રાજકોટનો પરિવાર એક દિવસ માટે અમદાવાદ ગયો ને લાગી ગયો 25 લાખનો ચુનો!
રામકૃષ્ણનગર શેરી ન.13 રહેતા જીતુભાઇ પરસાણાને ત્યાં ચોરી થઈ છે. પરિવારે એક દિવસ માટે અમદાવાદ ગયો હતો, ત્યારે જ તસ્કરો ત્રાટ્કયા હતા અને મકાનનો દરવાજો તોડી ચોરી કરી હતી.
રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા એક મકાનમાં સોના અને રોકડની ચોરી થઈ છે. 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી થઈ છે. આમ, અંદાજિત 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે , રામકૃષ્ણનગર શેરી ન.13 રહેતા જીતુભાઇ પરસાણાને ત્યાં ચોરી થઈ છે. પરિવારે એક દિવસ માટે અમદાવાદ ગયો હતો, ત્યારે જ તસ્કરો ત્રાટ્કયા હતા અને મકાનનો દરવાજો તોડી ચોરી કરી હતી. રાજકોટ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement