શોધખોળ કરો

Rajkot: જો ઉમિયાધામનાં પ્રમુખપદેથી જેરામબાપા રાજીનામું નહીં આપે તો...જાણો શું કહ્યું, મનોજ પનારાએ

રાજકોટ: પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં પાટીદાર યુવાનોએ મીટીંગ બોલાવી હતી. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પાટીદાર યુવા અગ્રણી એવા કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ: પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં પાટીદાર યુવાનોએ મીટીંગ બોલાવી હતી. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પાટીદાર યુવા અગ્રણી એવા કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મોરબીના યુવા પાટીદાર યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટીંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટીંગ યોજવામાં આવશે. 


Rajkot: જો ઉમિયાધામનાં પ્રમુખપદેથી જેરામબાપા રાજીનામું નહીં આપે તો...જાણો શું કહ્યું, મનોજ પનારાએ

જેરામબાપાના રાજીનામાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે. જેરામબાપા રાજીનામું નહીં આપે તો કડવા પાટીદારના ૧૦૮ આગેવાનો ઉમિયા ધામ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે. ઉમિયાધામ તરીકે  પ્રમુખપદના જેરામબાપાના કાર્યકાળના 13 વર્ષના હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના કેટલાય સ્થળોએ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજને લઇને સમસ્યા સામે આવી રહી છે, રાજ્યમાં બહાર આવેલા કેટલાક કૌભાંડોમાં પાટીદાર સમાજના યુવાનોના નામ પણ ખુલી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે આજે રાજકોટમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાઇ રહ્યુ છે. સમાજના આ સંમેલન આ સમગ્ર મુદ્દાઓની ઉંડાણપૂર્વક ચર્ચા કરાશે. ખાસ વાત છે કે, પાટીદાર યુવાનો દ્વારા આરવી સ્કૂલ ખાતે આ મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી છે. 

આજે પાટીદાર સમાજ દ્વારા રાજકોટના આરવી સ્કૂલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં સમાજના મુદ્દાઓની સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે. પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં સંમેલન યોજાઇ રહ્યું છે. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યાં છે. મનોજ પનારા અને ભરત લાડાણી સહિતના યુવાનો અહીં ઉપસ્થિત છે. પાટીદાર યુવાનો દ્વારા હાલમાં આરવી સ્કૂલ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ બોલાવવામાં આવી છે. ખાસ વાત છે કે, સિદસરનાં પ્રમુખ જેરામબાપાનાં પુત્રનું નામ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ હતી જે મુદ્દા પર પણ કરવામાં આવશે. હજુ પણ આ સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનને લઇને પાટીદારોના ગૃપમાં પત્રિકા વાયરલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget