શોધખોળ કરો

Rajkot: જો ઉમિયાધામનાં પ્રમુખપદેથી જેરામબાપા રાજીનામું નહીં આપે તો...જાણો શું કહ્યું, મનોજ પનારાએ

રાજકોટ: પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં પાટીદાર યુવાનોએ મીટીંગ બોલાવી હતી. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પાટીદાર યુવા અગ્રણી એવા કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ: પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં પાટીદાર યુવાનોએ મીટીંગ બોલાવી હતી. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પાટીદાર યુવા અગ્રણી એવા કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મોરબીના યુવા પાટીદાર યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટીંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટીંગ યોજવામાં આવશે. 


Rajkot: જો ઉમિયાધામનાં પ્રમુખપદેથી જેરામબાપા રાજીનામું નહીં આપે તો...જાણો શું કહ્યું, મનોજ પનારાએ

જેરામબાપાના રાજીનામાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે. જેરામબાપા રાજીનામું નહીં આપે તો કડવા પાટીદારના ૧૦૮ આગેવાનો ઉમિયા ધામ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે. ઉમિયાધામ તરીકે  પ્રમુખપદના જેરામબાપાના કાર્યકાળના 13 વર્ષના હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના કેટલાય સ્થળોએ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજને લઇને સમસ્યા સામે આવી રહી છે, રાજ્યમાં બહાર આવેલા કેટલાક કૌભાંડોમાં પાટીદાર સમાજના યુવાનોના નામ પણ ખુલી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે આજે રાજકોટમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાઇ રહ્યુ છે. સમાજના આ સંમેલન આ સમગ્ર મુદ્દાઓની ઉંડાણપૂર્વક ચર્ચા કરાશે. ખાસ વાત છે કે, પાટીદાર યુવાનો દ્વારા આરવી સ્કૂલ ખાતે આ મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી છે. 

આજે પાટીદાર સમાજ દ્વારા રાજકોટના આરવી સ્કૂલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં સમાજના મુદ્દાઓની સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે. પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં સંમેલન યોજાઇ રહ્યું છે. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યાં છે. મનોજ પનારા અને ભરત લાડાણી સહિતના યુવાનો અહીં ઉપસ્થિત છે. પાટીદાર યુવાનો દ્વારા હાલમાં આરવી સ્કૂલ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ બોલાવવામાં આવી છે. ખાસ વાત છે કે, સિદસરનાં પ્રમુખ જેરામબાપાનાં પુત્રનું નામ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ હતી જે મુદ્દા પર પણ કરવામાં આવશે. હજુ પણ આ સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનને લઇને પાટીદારોના ગૃપમાં પત્રિકા વાયરલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget