શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાનો કાળો કેરઃ એક દિવસમાં 5 લોકોના મોતથી હાહાકાર

આજે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં પાંચ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસો અને મોતની સંખ્યા ચિંતાજનક છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં પાંચ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસો અને મોતની સંખ્યા ચિંતાજનક છે. આજે રાજકોટમાં બજરંગવાળી વિસ્તારની 33 વર્ષ મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પરસાણા નગરમાં રહેતા 60 વર્ષીય પુરુષ, ચુનારાવડ ચોક પાસે રહેતા 60 વર્ષીય પુરુષ, કેશોદના 62 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, આ તમામ મોત કોવિડ કમિટીના નિણર્ય બાદ કોરોનાથી મોત થયાનું જાહેર કરવામાં આવશે. આજે તાપી જિલ્લામાં પણ કોરોનાથી બે દર્દીઓના મોત થયા છે. વ્યારાની સ્નેહકુંજ કોલોની વિસ્તારના 75 વર્ષીય દર્દીનું કોરોનાથી મોત થયું છે. 2 જુલાઇએ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાયા હતા. ત્યારે આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. દર્દી અન્ય બીમારીથી પણ પીડાતા હતા. આ સિવાય વાલોડના તૈયબ પાર્કમાં રહેતી 68 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. રિપોર્ટ પોઝીટીવ આવતા વ્યારાની કોવિડ 19 હોસ્પિટલમાં મહિલા દર્દી સારવાર હેઠળ હતા. દર્દીને 19 જુલાઈના રોજ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દી અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને કારણે ત્રણ દર્દીના મોત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget