શોધખોળ કરો

Gujarat Coronavirus: કોરોનાથી સૌરાષ્ટ્રના ભાજપના કયા નેતાનું થયું મોત ? જાણો વિગત

ગત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.

પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Coronacases) કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તે પૈકી અમુક લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન પોરબંદરના કુતિયાણાના (Kutiyana) ભાજપના (BJP) આગેવાનનું નિધન થયું છે.

કુતિયાણાના ભાજપના નેતા વેજાભાઈ મોડેદરા કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટ ખાતે સારવારમાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.  ગત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.

બે વર્ષ પૂર્વે ભાજપમાં જોડાયા હતા

લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. પોરબંદર કોંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસમાં સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસનાં આગેવાન વેજાભાઈ મોડેદરા પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું.

પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Coronacases) કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તે પૈકી અમુક લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન પોરબંદરના કુતિયાણાના (Kutiyana) ભાજપના (BJP) આગેવાનનું નિધન થયું છે.

 

કુતિયાણાના ભાજપના નેતા વેજાભાઈ મોડેદરા કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટ ખાતે સારવારમાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.  ગત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.

 

બે વર્ષ પૂર્વે ભાજપમાં જોડાયા હતા

લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. પોરબંદર કોંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસમાં સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસનાં આગેવાન વેજાભાઈ મોડેદરા પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના  (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.  રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget