શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

સૌરાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ વધુ બે ગામોએ લગાવી દીધું સ્વૈચ્છિક લોકડાઉન

ખાંભાના ડેડાણ ગામે કોરોનાના વધતા સંક્રમણને લઈને બપોર બાદ દુકાનો બંધ રાખાઈ. 1 વાગ્યા બાદ સ્વૈચ્છીક રીતે દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે ફરી એકવાર લોકડાઉન (lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ ગામ-શહેરો સ્વયંભૂ લોકડાઉન (self lockdown)માં જોડાઇ રહ્યા છે. 

આજે અમરેલી(Amreli) જિલ્લાના વધુ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ખાંભાના ડેડાણ ગામે કોરોનાના વધતા સંક્રમણને લઈને બપોર બાદ દુકાનો બંધ રાખાઈ. 1 વાગ્યા બાદ સ્વૈચ્છીક રીતે દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે. 

લાઠીના મતિરાળા ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા નિર્ણય કરાયો છે. આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. બપોરના 2 વાગ્યા બાદ ગામની તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બપોર બાદ ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. આ ઉપરાંત ગામમાં વેપાર ધંધો કરવા માટે આવતા ફેરૈયાઓ પર પણ 30 એપ્રિલ સુધી પ્રતિબંધ ગ્રામ પંચાયત દ્વારા લગાવ્યો છે. જો નિયમોનું ઉલ્લઘન કરવા પર ફેરૈયાઓ સામે કાર્યવાહી પણ કરાશે તેવું બોર્ડ લાગ્યું છે. 

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવી રહ્યાં છે. ગુજરાતના એનસીપી (Gujarat NCP Presidnet) પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય (Umreth MLA) જયંત બોસ્કીએ (Jayant Boski) મુખ્યમંત્રીને (CM Vijay Rupani) પત્ર લખીને લોકડાઉન (Lockdown) એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.

 ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)રાજકોટ ચેપ્ટરના પ્રમુખ પ્રફુલ કમાણીએ લોકડાઉને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરૂરી છે. 

 

પ્રફુલ કમાણી (Praful Kamani) કહ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા 14 દિવસની જરૂર પડે છે ત્યારે 2 થી 3 વિકનું લોકડાઉન એક માત્ર વિકલ્પ છે. કેસ વધી રહ્યા છે તેમજ ઈન્જેકશન પૂરતા નથી મળી રહ્યા તેથી મોત વધી રહ્યા છે. 30 થી 50 વર્ષના લોકોમાં વધુ કેસ આવી રહ્યા છે. મોટા ભાગની હોસ્પિટલમાં દર્દીઓનું વેઇટિંગ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget