શોધખોળ કરો

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ ફ્લેટના છઠ્ઠા માળે સવારે 10 આગની

Rajkot Fire:રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ ફ્લેટના છઠ્ઠા માળે ભીષણ આગની ઘટના બનતા નાસ ભાગ મચી ગઇ.  આગ સવારે 10 વાગ્યાની આસપાસ લાગી હતી. રિંગ રોગ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. આગમાં  3 લોકોના મૃત્યુ થયા છે.  . મળતી માહિતી મુજબ  બે પરિવારને સહી સલામત બહાર કાઢવામાં આવ્યાં છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ આપેલી માહિતી મુજબ આ માળ પર હજુ પણ પણ સાત વ્યક્તિ ફસાઇ છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એટલાન્ટિસ ફ્લેટમાં  શહેરના નામાંકિત જ્વેલર્સ  ડૉકટર્સ  અને બિલ્ડર્સ રહે છે. આગના કારણે સલામતીના ભાગરૂપે લિફ્ટ બંધ કરી દેવાઇ હતી. ફાયરબ્રિગેડે કાચ તોડીને લોકોને બહાર કાઢી રહી છે. કાચનું એલિવેશન હોવાના કારણે ધુમાડો બહાર નીકળી શકે તેમ  ન નથી જેના કારણે લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે. આગમાં એક વ્યકિત ગંભીર રીતે દાઝ્યા હોવાનો પ્રત્યક્ષદર્શીનો દાવો કર્યો છે.

રાધિકા જ્વેલર્સનો પરિવાર ફસાયો હોવાનું પણ  અનુમાન છે. હાઈડ્રોલિક ક્રેનની મદદથી લોકોનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે. ઘટનાની જાણ થતાં અધિકારી સહિત ડેપ્યુટી મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.રાધિકા જ્વેલર્સના માલિકનો પરિવાર પણ આગમાં ફસાયાનું અનુમાન છે. ફાયરબ્રિગેડે  બે પરિવાર સાથે એક બાળક સહિત પાંચ લોકોનું  સહી સલામત રેસ્ક્યુ કર્યું છે, હાઈડ્રોલિક ક્રેઈનને ફાયર કર્મીઓ બિલ્ડીંગમાં પહોંચ્યા છે. 



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget