શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Morbi : ખેડૂતે નર્મદા કેનાલમાં કૂદીને કરી લીધી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?
રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. નર્મદા કેનાલમાં કદીને આત્મહત્યા કરી લીધી છે. રમેશભાઈ લોરિયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ખેડૂત પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે.
![Morbi : ખેડૂતે નર્મદા કેનાલમાં કૂદીને કરી લીધી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો? Morbi : A farmer suicide in Halvad, jump in Narmada canal Morbi : ખેડૂતે નર્મદા કેનાલમાં કૂદીને કરી લીધી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/4ceed64b93ecb9fea4565ef91515a88b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
મોરબીઃ હળવદના અજીતગઢ ગામે ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. નર્મદા કેનાલમાં કદીને આત્મહત્યા કરી લીધી છે. રમેશભાઈ લોરિયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ખેડૂત પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)