શોધખોળ કરો

Rajkot: આજથી PM મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (27 જુલાઈ) ગુજરાતમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

Rajkot International Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (27 જુલાઈ) ગુજરાતમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. સમાચાર એજન્સી ANI અનુસાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સંજીવ કુમારે માહિતી આપી હતી કે PM મોદી રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે બુધવારના (26 જુલાઈ) રોજ જણાવ્યું હતું કે, “આ એરપોર્ટ ઘણું મોટું અને સુંદર છે. અમે ખૂબ જ ખુશ છીએ કે પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરશે અને તેને ગુજરાતના લોકોને સમર્પિત કરશે.

એરપોર્ટની જાણકારી આપતા  સંજીવ કુમારે જણાવ્યું હતું કે, "એરપોર્ટના નિર્માણનો કુલ ખર્ચ આશરે 1,500 કરોડ રૂપિયા આવ્યો હતો. તેનો રનવે 3,000 મીટર લાંબો છે, તેથી મોટા વિમાનો અહીં ઉતરી શકે છે." ભવિષ્યમાં જરૂર જણાય તો તેમાં વધારો પણ કરવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલયે એરપોર્ટ વિશે આ વાત કહી

વડાપ્રધાન ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ સાથે સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટી સુધારવાના પીએમના વિઝનને વેગ મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કુલ 2500 એકરથી વધુ જમીન પર કરવામાં આવ્યો છે. તેમાં 1400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓ છે.

વધુમાં જણાવ્યું હતું કે ટર્મિનલ બિલ્ડીંગ ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (GRIHA-4) માટે ગ્રીન રેટિંગ છે અને નવી ટર્મિનલ બિલ્ડીંગ (NITB) ડબલ ઈન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાઈલાઈટ્સ, LED લાઈટિંગ, લો હીટ ગેઈન ગ્લેઝિંગ જેવી વિવિધ ટકાઉ સુવિધાઓથી સજ્જ છે.

પીએમ મોદીએ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો

વડાપ્રધાન ઓફિસે કહ્યું કે નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપશે એટલું જ નહીં, સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે. આ એરપોર્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ 7 ઓક્ટોબર, 2017ના રોજ ગુજરાતના ચોટીલા નજીક હિરાસર ગામમાં ભૂમિપૂજન સમારોહ દરમિયાન કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget