શોધખોળ કરો

Rajkot : PM મોદીએ એરપોર્ટ પર કયા બે દિગ્ગજ નેતાના પરિવાર સાથે કરી મુલાકાત, રાજકીય ચર્ચા ન થઈ હોવાનો નેતાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. નરેન્દ્ર મોદી જામકંડોરણાની સભા પતાવીને રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આશરે 35 મિનિટ જેટલો સમય સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા.

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. નરેન્દ્ર મોદી જામકંડોરણાની સભા પતાવીને રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આશરે 35 મિનિટ જેટલો સમય સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. આ સમય  દરમિયાન સ્થાનિક ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજ ના પરિવાર સાથે કરી મુલાકાત.

કશ્યપ શુક્લાએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અંગે આપી માહિતી. બે વર્ષ પહેલા તેમના પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે મુલાકાત ન થઈ શકી હોવાથી આજે મળવા બોલાવ્યા. પ્રધાનમંત્રીએ કશ્યપ શુક્લાની પુત્રી સાથે પણ કરી મુલાકાત. તેમના પરિવારજનો અંગે પણ પ્રધાનમંત્રીએ પૂછપરછ કરી હોવાનું પણ કશ્યપ શુક્લાએ જણાવ્યું. આટલા ઊંચા હોદા પર રહીને પણ પરિવાર કોને કહેવાય અને તેની શું લાગણી હોય તે પ્રધાનમંત્રી પાસેથી શીખવા જેવું. આ પારિવારિક મુલાકાત હોવાથી રાજકીય ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું. નીતિન ભારદ્વાજે પણ આ પારિવારિક મુલાકાત હોવાનું જણાવ્યું.

PM Modi Gujarat Visit Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યુ. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

મોદીના સંબોધનના મુખ્ય અંશ

  • જામકંડોરણામાં આવું દ્રશ્ય પ્રથમ વખત સર્જાયું. જામકંડોરણાની ધરતી પર આવતાં જ વિઠ્ઠલભાઈ રાદડીયાની યાદ આવે. અહેવાલો પ્રમાણે હું એવો પહેલો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો.
  • મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.
  • ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર. દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ ઉચ્ચ સ્તરે છે. અગાઉના વર્ષોમાં સૌરાષ્ટ્રમાં અનેક સમસ્યા હતી.
  • અત્યારનું ગુજરાત વડીલો માટે સ્વપ્ન સમાન છે, આજનો વિકાસ જોઈને વડીલોની આંખમાં ચમક જોવા મળે છે. ભાજપની સરકારમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે.
  • ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં... માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.
  • જનતાની ભાવના, આકાંક્ષા અને અપેક્ષાને ભાજપ સરકારે હંમેશા આદેશ માન્યા છે. આ આદેશ માટે જાત ખપાવી દેવાની કોશિષ કરી છે.
  • અભાવનો પ્રભાવ ન આવે, અંધકારથી વિવશ ન થવું પડે, અવિશ્વાસની આંધી આવી ન જાય તે માટે આજે સરકારે પરિસ્થિતિ અને આયોજનો બદલ્યા છે.
  • જો મહેનત અને આયોજનથી કામ કરીએ તો પરિસ્થિતિ બદલી શકાય છે, જે અમે કરી બતાવ્યું છે.
  • વિકાસ અને ગુજરાતનો અતૂટ નાતો છે ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.
  • ગુજરાતની સમુદ્ર પટ્ટી અતિક્રમણથી બરબાદ થઇ રહી હતી. બેટ દ્વારકાની તો જાણે ઓળખ બદલાઇ ગઇ હતી. ભૂપેન્દ્રભાઇએ મક્કમતાથી રાતોરાત બેટ દ્વારકાને અતિક્રમણથી મુક્ત કરાવી દીધું. તેમને સ્વભાવ મુજબ બધું જ કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધું.
  • "કોરોના પછી આખા ગુજરાતે આ વખતે દાંડિયાની રમઝટ બોલાઈ છે. અનેક દેશોના રાજદુત ગુજરાતમાં ગરબા જોવા આવ્યા અને ગરબા રમતાં થઈ ગયા."
  • "યુવાનો આવનારા 25 વર્ષ સુધી ફળ ખાઇને ઉભા રહેવાનું નથી, આ ગુજરાતને દુનિયામાં ઉંચાઇ પર લઇ જવાનું છે. આ સપનું લઇને ચાલવું છે. ભારતના આઝાદીના 75 વર્ષ થયા... દેશ માટે 25 વર્ષનો અમૃતકાળ છે પણ યુવાનો માટે સ્વર્ણિમકાળ છે."
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget