શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot : ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, ઘઉં બચાવવા જતાં દાઝી ગયેલા ખેડૂતનું મોત
સળગી રહેલા ઘઉંને બચાવવા જતા ખેડૂત પણ સળગ્યા હતા અને મોત થયું છે. ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા (ઉ.વ 65)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.
![Rajkot : ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, ઘઉં બચાવવા જતાં દાઝી ગયેલા ખેડૂતનું મોત Rajkot: A farmer died due to a sudden fire in a wheat field for saving his crop Rajkot : ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, ઘઉં બચાવવા જતાં દાઝી ગયેલા ખેડૂતનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/27/550af0f69a8997b05da92fc3b2dd6f20_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ ઘઉંના તૈયાર પાકમાં આગ લાગતા ખેડૂતનું મોત.
રાજકોટ: જેતપુરમાં ખેતરમાં દેવકીગલોલ ગામના ખેડૂતનું સળગી જતા મોત થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં આગ લાગતા દુર્ઘટના બની હતી. જોકે, ખેતરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ખેતરમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી. ખેતરમાં હાજર ખેડૂત ઘઉંને બચાવવા જતા તેઓ પણ સાથે દાઝ્યા હતા.
સળગી રહેલા ઘઉંને બચાવવા જતા ખેડૂત પણ સળગ્યા હતા અને મોત થયું છે. ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા (ઉ.વ 65)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)