શોધખોળ કરો

Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Rajkot: જે ઘરમાં થોડા કલાકો અગાઉ લગ્નની શરણાઇઓ વાગી રહી હતી તે ઘરમાં માતમ છવાઇ ગયો હતો

Rajkot: રાજકોટમાં સમાજ માટે ચેતવણીરૂપ ઘટના બની હતી. મિત્રો સાથેની મોજમસ્તીની થોડીક ક્ષણો કેવી રીતે પરિવારને આઘાત આપતી જાય છે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. રાજકોટના વાલાસણ ગામે લગ્ન પૂર્ણ કર્યા બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું એક કાર અકસ્માતમાં કરુણ મોત થયું હતું.

મળતી જાણકારી અનુસાર, રાજકોટના વાલાસમ ગામે લગ્ન બાદ વરરાજા પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેને નાસ્તો કરવા માટે બહાર લઇ ગયા હતા. દરમિયાન રસ્તામાં જ સ્કોર્પિયો કાર પલટી ખાઇ જતા વરરાજાનું કમકમાટીભર્યું મોત થયું હતું. યુવકના મોતને પગલે જે ઘરમાં થોડા કલાકો અગાઉ લગ્નની શરણાઇઓ વાગી રહી હતી તે ઘરમાં માતમ છવાઇ ગયો હતો.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

લગ્ન કર્યા બાદ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો વરરાજા

રાજકોટનાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ પાસે આવેલા આસ્થા રેસિડેન્સીમાં રહેતા વાળા પરિવારના પુત્ર રવિરાજસિંહના લગ્ન હતા. પરિવારજનોએ તેમના વતન વાલાસણ ગામે લગ્નનું આયોજન કર્યું હતું. 27 ફેબ્યુઆરીના રોજ સાંજે વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતું. નાના એવા ગામમાં ફુલેકુ ફર્યા બાદ લગ્નના મંડપમાં ફેરા ફરવામાં આવ્યા છે.

લગ્ન બાદ રવિરાજસિંહના માતાએ નવદંપતિનું સામૈયું કર્યું હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડ્યા હતાં. આ પછી રવિરાજસિંહ પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેની પાસે આવ્યા અને તેને નાસ્તો કરવાના બહાને ઘરની બહાર લઇ ગયા હતા. રવિરાજસિંહ સહિતના પાંચ મિત્રો સ્કોર્પિયો કાર લઇને વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જઇ રહ્યા ત્યારે કાર રેલવે ફાટક પાસે જ પલટી જતા વરરાજા રવિવારજસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

કાર પલટી જતા વરરાજાનું મોત

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર ધર્મરાજસિંહ જાડેજા ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે કારની વચ્ચે ભૂંડ આવી જતા કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

અકસ્માતમાં કારમાં સવાર ફક્ત રવિરાજસિંહને જ ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ કારમાં સવાર અન્ય ચારને કાંઇ થયું જ નહોતું. નોંધનીય છે કે રવિરાજસિંહના પિતા હરદેવસિંહ વાળા એસઆરપી ગ્રુપ-13માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હતાં અને તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયા હતાં. ગત બુધવારે બપોરે રવિરાજસિંહ વાલાસણ ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget