શોધખોળ કરો

Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ

Rajkot News: રાજકોટમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ શકે છે. માર્ચ બાદ એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે

Rajkot News: દેશભરમા કાળજાળ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે, માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનો સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે, એપ્રિલ મહિનામાં શહેરમાં નર્મદાનું પાણી મળવાનું બંધ થઇ જશે. કારણ કે પાઇપલાઇનનું રિપેરિંગ કામ ચાલુ થઇ રહ્યું છે. હાલમાં રાજકોટને દૈનિક 350 MLD પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. જોકે, તંત્રએ આ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે.

રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, રાજકોટના નાગરિકો ઉનાળાની ગરમીમાં ચિંતા વધી જશે. તાજા અપડેટ પ્રમાણે, રાજકોટમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ શકે છે. માર્ચ બાદ એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે. કારણ કે નર્મદાની પાઇપલાઇનનું રિપેરિંગનું કામ ચાલુ થઇ રહ્યું છે, જેના કારણે શહેરમાં પાણી કાપ રહેશે. એક્સપ્રેસ ફીડર લાઈનથી પાણી વ્યવસ્થા કરવા પ્રશાસનની તૈયારી કરી રહ્યુ હોવાની માહિતી સામે આવી છે. ખાસ વાત છે કે, રાજકોટને દૈનિક ધોરણે 350 MLD પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. આ માટે તંત્ર વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો

PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો

                                                                                                                                                                                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
Advertisement

વિડિઓઝ

Gujarat Monsoon 2025: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય?,  હવામાન વિભાગે શું કરી આગાહી
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીમાં ગોટાળાના આરોપથી ખળભળાટ
PM Modi : આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી: મધ્યપ્રદેશની સભામાં PM મોદીનો હુંકાર
Banas Dairy Election: બનાસ ડેરીના નિયામક મંડળીની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું
Navratri 2025: ખેલૈયાઓ માટે મોટા સમાચાર, અમદાવાદમાં આટલા વાગ્યા સુધી જ ગરબા માટે મંજૂરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી વર્ષ કેવું રહેશે? જાણો ગ્રહોની ગણતરી અને જ્યોતિષશાસ્ત્ર શું કહી રહ્યા છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી વર્ષ કેવું રહેશે? જાણો ગ્રહોની ગણતરી અને જ્યોતિષશાસ્ત્ર શું કહી રહ્યા છે?
દૂધ સસ્તુ થયું: અમૂલ અને મધર ડેરીના વેચાણ પર શું અસર થશે? એક રૂપિયાના ઘટાડાથી કેટલું નુકસાન થાય છે, જાણો વિગતે
દૂધ સસ્તુ થયું: અમૂલ અને મધર ડેરીના વેચાણ પર શું અસર થશે? એક રૂપિયાના ઘટાડાથી કેટલું નુકસાન થાય છે, જાણો વિગતે
'આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી' જન્મદિવસ પર પાકિસ્તાનને PM મોદીનો મેસેજ
'આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી' જન્મદિવસ પર પાકિસ્તાનને PM મોદીનો મેસેજ
ઓફીસ જવા માટે બેસ્ટ છે આ 5 સસ્તી 350cc બાઈક્સ, GST ઘટાડા બાદ થઈ વધુ સસ્તી
ઓફીસ જવા માટે બેસ્ટ છે આ 5 સસ્તી 350cc બાઈક્સ, GST ઘટાડા બાદ થઈ વધુ સસ્તી
Embed widget