શોધખોળ કરો

Rajkot : ખાનગી સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન મુદ્દે શું લેવાયો મોટો નિર્ણય? કોને સ્કૂલમાં નહીં મળે એન્ટ્રી?

સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવા સમયે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મહત્વનો નિણર્ય લીધો છે. વાલીઓએ વેકસીન નહીં લીધી તો બાળકો ઓફલાઇન અભ્યાસ નહિ. ઓનલાઇન અભ્યાસ કરવો પડશે.

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને કોરોના દૈનિક કેસો 500ને પાર થઈ ગયા છે, ત્યારે સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવા સમયે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મહત્વનો નિણર્ય લીધો છે. વાલીઓએ વેકસીન નહીં લીધી તો બાળકો ઓફલાઇન અભ્યાસ નહિ. ઓનલાઇન અભ્યાસ કરવો પડશે.

શાળામાં વિદ્યાર્થીમાં સક્રમણ વધતા મંડળ દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનું પણ પાલન કરવા મંડળની તમામ શાળાને તાકીદ કરવામાં આવી છે. 

રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપાના અધિકારીઓ એક્શનમાં છે. શહેરમાં અલગ અલગ પાંચ જાહેર સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટના કેકેવી હોલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, રૈયા ચોકડી અને લીંબડા ચોકમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. રાજકોટ મનપા વિસ્તારમાં દરરોજના 25થી વધુ કેસ આવે છે. તો જિલ્લામાં પણ દરરોજના 20 થી વધુ કેસ આ રહ્યા છે. મનપા દ્વારા 50 જેટલા ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા. ટ્રસ્ટીગ વધશે તો કેસમાં પણ વધારો થઈ શકે. મનપા શરૂ કરેલા બુથ પણ કાગડા ઉડે તેવો માહોલ છે. સવારથી અત્યાર સુધીમાં માં માત્ર 4 લોકો એ જ કોરોના ટેસ્ટ કરાવ્યો.

રાજકોટમાં બાળકોમાં વેકસીનને લઈને ભારે ઉત્સાહ છે. રાજકોટ શહેરમાં અંદાજિત 81 હજાર બાળકોને ડોજ આપવામાં આવશે. અલગ અલગ સ્કૂલો દ્વારા મનપા આરોગ્ય વિભાગને બાળકોનો ડેટા આપવામાં આવ્યો. મનપાએ અલગ અલગ ખાનગી સ્કૂલો અને ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો પાસેથી બાળકોની માહિતી મેળવવામાં આવી.
સોમવાર તારીખ ૩થી અલગ-અલગ સ્કૂલોમાં જઈને મનપા દ્વારા વિદ્યાર્થીઓનું વ્યક્તિને શરૂ કરવામાં આવશે. અલગ-અલગ સ્કૂલોમાં મનપાએ સમય અને તારીખ આપી.

ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે.

મોરબીની નવયુગ વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોરોના પોઝીટીવ આવ્યો અને તેના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગ્યો હતો. નવયુગ વિધાલય દ્વારા ૭ દિવસ માટે સ્કુલ બંધ કરવામાં આવી  છે. વિધાર્થીઓને ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Embed widget